Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

દિયોદર ના ધારાસભ્ય ને ગૌશાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર વર્તમાન સમય કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે પાટણ અને બનાસકાંઠા જિલ્લા ની તમામ ગૌ શાળા ઓમાં પશુઓ…

દીઓદર તાલુકા પંચાયતની ગ્રાન્ટ માંથી મંજુર થયો ઓક્સિજન પ્લાન્ટ Diyodar Oxygen Plant: બનાસકાંઠા જીલ્લામાં Banaskantha કોરોનાની Covid-19 મહામારીની વિકટ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની Oxygen…

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ…

ગુજરાત રાજ્યમાં ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021, ગુરુવારથી યોજાશે. કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…

https://youtu.be/FGdlbqLXuSg Gujarat ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની…

અમદાવાદના વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં લાગી ભીષણ આગ, ૩5 ઝૂંપડા આગમાં લપેટાયા: અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેડીયો મિર્ચિ રોડ પર ચંદ્રનગરના ઝૂંપડામાં ભીષણ આગ…

બનાસકાંઠા કોવિડ-૧૯ સેવા ટીમ દ્વારા દીઓદરમાં સર્વ સમાજનો રક્તદાન કેમ્પ યોજાયો: Blood Donation Camp બનાસકાંઠા કોવિડ-૧૯ સેવા ટીમ દ્વારા દીઓદર અને કાંકરેજ તાલુકાનો સર્વ સમાજનો…

બનાસકાંઠાના મૂળ વતનીઓ વતનનું ઋણ ચુકવવા આગળ આવ્યા: ટોરન્ટ ગ્રુપ વતનની વ્હારેઃ ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ. ૨૨ લાખના ખર્ચથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે કોરોના…

સૂઇગામ તથા વાવ તાલુકાઓના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ થરાદ ખાતે અદાણી ગ્રુપ Adani Foundation દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે શનિવારે…

ગજાનંદ યુવક મંડળ દ્વારા પૂજારીને આર્થિક મદદ: દીયોદર ગણપતિ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા અશોકગીરી શીવગીરીનું તાજેતરમાં દુઃખદ અવસાન થયેલ હતું. તેઓ દિયોદર ગણપતિના મંદિરમાં ઘણા…