Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

બનાસકાંઠા જિલ્લામાં તથા પાલનપુર અને ડીસા શહેરમાં રાત્રિ કરફ્યુંને અનુલક્ષી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ડબ્લયુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી…

પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે રૂા.૩૬ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ અને આર. ટી.પી.સી.આર. ટેસ્ટ માટે લેબનો આજથી પ્રારંભ: દંતાલી આશ્રમના પ.પૂ. સ્‍વામી સચ્‍ચિદાનંદજી મહારાજના હસ્‍તે…

ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ મધ્યે વિકાસના કાર્યોનો ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  Chief Minister Of Gujarat દ્વારા અમદાવાદ…

વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણ દ્વારા વિધવાઓને તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું. વધુ વાંચો:- અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, કોરોનાના કેસ…

https://youtu.be/EKsRS2gEWBA ફળો અને શાકભાજી સૌન્દર્ય નિખાર માટે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે, લાઈક કરો અમારી ચેનલને અને…

તમે પણ ના બની જાઓ શિકાર !!! અજાણ્યા નંબર પરથી કોલ કે વિડીયો કોલ ઉપાડતા પહેલા થઇ જાઓ સાવધાન ગુજરાત સાયબર એક્સપર્ટ પોલીસ સજ્જ, ખોટી અફવા…

ગુજરાત સાયબર એક્સપર્ટ પોલીસ સજ્જ, ખોટી અફવા ફેલાવનારાં સાવધાન !!! ઇન્ટરનેટ અને સોશીયલ મિડિયા Internet & Social Media ના વધતાં જતાં ઉપયોગને કારણે સાયબર ક્રાઇમમાં Cyber…

અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે…

ધર્મસભાના ધર્માધાયક દ્વારા ગૌશાળા-પાંજરાપોળને સહાય મુદે દિઓદર પ્રાંતઅધિકારીને આવેદન પત્ર: ગૌવંશ અને અબોલ પશુઓને નિભાવ કરતી પાંજરાપોળ-ગૌશાળાઓને ગુજરાત સરકાર તાત્કાલીક અસર સહાય આપે તે માટે સ્વામી…

https://youtu.be/xobfyqBwdW4 જાણો વાઇટ ફંગસ થી કેવી રીતે બચશો ? Gujarat ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે…