Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે…

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતને કાબુલથી દરરોજ બે ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે, એમ સરકારી સૂત્રોએ ANIને જણાવ્યું હતું. અમેરિકન અને નોર્થ…

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહ ના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી…

દેશી માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ્લિકેશન વધુને વધુ લોકપ્રિય બની રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે હવે…

Shantishram News, Diyodar, Gujarat. ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે આજરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે કાંકરેજ તાલુકાના રાનેરના વતની અને સુરતને…

Shantishram News, Diyodar, Gujarat. મુંબઈ થાણા નગરે વિશ્વશાંતિ નિમિત્તે પૂ.આ.શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. ની પાવનનિશ્રા માં શ્રી પાર્શ્વપદ્માવતી અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી મહાદેવીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહ બૃહદ…

Shantishram News, Diyodar, Gujarat. અમદાવાદ ડહેલાના ઉપાશ્રય મધ્યે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ડહેલાના સમુદાયના વડીલ નાયક પરમ પુજ્ય આચાર્ય શ્રીમદ વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ…

Shantishram News, Diyodar, Gujarat. દિલ્હી નગરે પીતમપુરા ગુજરાત એપાર્ટમેન્ટના આંગણે દિલ્હી ગુજરાતી શ્વે.મુ. જૈન સંઘના તત્વવિધાનમાં ગુરૂ પ્રેમના આજીવન ચરણોપાસક પૂ.આ.શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા.(કે.સી.)ની પાવનનિશ્રામાં ઉપધાન…

Shantishram News, Diyodar, Gujarat.         મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના (Vijaybhai Rupani) નિર્ણાયક નેતૃત્વવાળી રાજ્ય સરકાર (government of gujarat) દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ land grabbing act (જમીન પચાવી…