Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

કોરોનાના રક્ષણનું જેને એકમાત્ર શસ્ત્ર માનવામાં આવે છે તેવી વેક્સીન માટે દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હસ્તકની એક કંપનીએ પણ ઝંપલાવ્યું છે. અને…

જન્માષ્ટમી ના દિવસે કાન્હાનો જન્મ દિવસના પ્રસંગે લોકો તેમને ખુશ કરવા માટે પૂજા-અર્ચના, વ્રત-ઉપવાસ અને ભજન કિર્તન કરે છે. સાથોસાથ આ અવસરે મંદિર અને ઘરોમાં ઝાંકી…

શું તમને ખબર છે કે ગૂગલ એપલને પોતાના ડિવાઇસમાં ગૂગલ સર્ચને ડિફોલ્ટ રાખવા માટે કરોડો રૂપિયા આપે છે? દર વર્ષે કોન્ટ્રાક્ટ હેઠળ એપલને પૈસા આપે છે.…

આગામી મહિનો બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાઓથી ભરેલો રહેશે. બેંક કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનામાં 12 જેટલી રજાઓ માણી શકશે. આવી સ્થિતિમાં, જો તમારી બેંકને લગતું…

Shantishram News, Diyodar, Gujarat. (સુમતીલાલ પી. શાહ દ્વારા) અમદાવાદ નગરે મહિમા જૈનસંઘ સુવિધિના આંગણે પંન્યાસશ્રી ભદ્રેશ્વર વિ.મ.સા.તથા પૂ.યોગીરત્ન વિ.મ.સા.તથા મૂનિશ્રી સર્વહિન વિ.મ.સા.ની નિશ્રામાં તા.૧૩/૮/ર૧ ના પૂ.દાદા…

Shantishram News, Diyodar, Gujarat. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે વરણી પામેલા સાંસદશ્રી સી.આર.પાટીલ દ્વારા એક વર્ષમાં તેમના દ્વારા થયેલ કાર્યોની સફળતા વધામણા સ્વરૂપ અમદાવાદના આંગણે જૈન…

Shantishram News, Diyodar, Gujarat. વિશ્વ પ્રસિધ્ધ શ્રી વિજ્ય લબ્ઘી સૂરી જૈન ઘાર્મિક પાઠશાળા ચિકતપેટ, બેંગ્લો૨ દ્રારા અદૂભુત સ્નાત્ર મહોત્સવ યોજાય છે. દેશ વિદેશ માં વસતા લોકો…

Shantishram News, Diyodar, Gujarat. થરા નગરે છનાલાલ ફકીરચંદભાઈ મહેતા પરિવારના ર્ડા. હિતેશભાઈના ધર્મપત્ની સોનલબેનનું માસક્ષમણનું પારણું તા.રર/૮/ર૦ર૧ના રોજ પૂ.સા.શ્રી તત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાઈ…

Shantishram News, Diyodar, Gujarat. સુરત નગરે શ્રી ૐકારસૂરી આરાધના ભવન પાલ મધ્યે પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.શ્રી લલીતપ્રભ સૂરી મ.સા. તથા પૂ.આ.…

આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. આ સાથે તુલસીના ઔષધીય ગુણો ના કારણે તેનું સેવન કરવાના અનેક ફાયદાઓ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યા છે. તુલસી અનેક…