Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

Shantishram News, Diyodar, Gujarat. દીઓદર તાલુકાના સરદારપુરા ર.મધ્યે શ્રી પ્રગતિએજ્યુકેશન ટ્રસ્ટ દીઓદર સંચાલીત શેઠ કે.બી.વિદ્યામંદિરના આચાર્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ સ્વેચ્છિક નિવૃતી લેતાં ટ્રસ્ટમંડળ દ્વારા આજરોજ તેમનો વિદાય…

Shantishram News, Diyodar, Gujarat. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે,…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી ભાવનગર જૈન શ્વે.મૂ.પૂ.તપાગચ્છ સંઘ મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય ઉદયરત્નસૂરીજી મહારાજ…

Shantishram News, Diyodar, Gujarat. કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા ની તારીખ 3/10/2021ના રોજ ઇલેક્શન યોજાયેલ. આજરોજ શિહોરી મધ્યે યોજાયેલ મત ગણતરીમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા થરાના અગ્રણી શ્રી…

Shantishram News, Diyodar, Gujarat. દિયોદર તાલુકાના ચિભડા ગામે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરી રહેલા બાળકોમાં સ્વચ્છતા ના ગુણ વિકસે તેમજ આરોગ્ય ક્ષેત્ર સજાગતા કેળવાય તે હેતુથી…

Shantishram News, Diyodar, Banaskantha, Gujarat બનાસકાંઠામાં વરસાદની સિઝન દરમિયાન શ્રાવણ મહિના સુધી વરસાદ ન વરસતા ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની હતી, આ વસ્તુને ધ્યાનમાં લઇ વાવ, સુઇગામ,…

Shantishram News, Diyodar, Gujarat. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાઇ રહેલ સાયકલ રેલીને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન…

Shantishram News, Diyodar, Gujarat. અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપંન થઇ છે ત્યારે અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ…

Shantishram News, Diyodar, Gujarat. બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી  શ્રી આનંદ પટેલના અંબાજીના નેતૃત્વ હેઠળ તેમજ પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલના માર્ગદર્શન…

Shantishram News, Diyodar, Gujarat. આજરોજ શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ અમદાવાદ મધ્યે શ્રી સંઘ દ્વારા નિર્માણાધીન જિનાલયની પાવનભૂમિ ઉપર નવગ્રહ, દસ દિક્પાલ પૂજન સહ સ્નાત્ર મહોત્સવ…