Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

અમદાવાદમાં IPLની બે મહત્વની મેચ શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર હોય તેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઇપીએલની આ બને…

ખેડા જિલ્લા મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમના દ્વારા બાળકોને ટીમ કાર્યરત હોવાનુ જણાવ્યું હતું અને તે અંગે માર્ગદર્શન પણ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાત સમયે બુદ્ધિસ્ટ સરકીટનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સરકીટ વિકસાવવા કેન્દ્ર સરકારે 325 કરોડ રૂપિયા મંજૂર કરી કામ…

મહિસાગર જિલ્લાના લુણાવાડા હડમતીયા ગામે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કિસાન ગોષ્ટી સહ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા કાર્યક્રમ યોજાયો .લુણાવાડા હડમતીયા ગામે આત્મ પ્રોજેક્ટ મહિસાગર અને બાગાયત વિભાગ…

મહિસાગર જિલ્લાના લુણાવાડા માળના મુવાડા આશ્રમશાળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ . લુણવાડામાં માળના મુવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કારોબારી બેઠક યોજાઈ જેમાં…

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી બે દિવસીય ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ધાટન કર્યું. આ દરમ્યાન તેમણે પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, હું ડ્રોન…

ચાણસ્મા યોગાશ્રમ ખાતે દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું ખાતે આવેલા પરમ પૂજ્યસ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ચાણસ્મા હાઇવે જેમાં સુંદર બાલવાટીકા . બાગબગીચો . પંખીધર . સતસંગહોલ…

પાટણના ઈશ્રમ કાર્ડ અપાવવા પાલિકા દ્વારા 1 મહિનામાં 3100 સ્થળ પર સર્વે પાટણ શહેરમાં કાર્યરત ધંધા રોજગાર અને વ્યવસાય ઉદ્યોગ એકમો ખાતે કામ કરતા અસંગઠિત કર્મચારીઓ…

પાટણના માર્કેટયાડોમાં ઘઉંના ભાવ પડ્યા આસમાને આબેલી મોંઘવારી ઘટાડવા માટે સરકારે પગલાં લીધા છે જેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટી દૂર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર ર૬મી મે એ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે. ડેડીયાપાડા ખાતે ગુરુવારે સવારે…