Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

1) Article Content: હવે દેશ માં ચોમાસુ શરુ થવા માંડ્યું છે. દેશમાં ચોમાસાના પ્રવેશ પહેલા જ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ,…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે છે અને રાજ્યના ઘણા ભાગોમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગુજરાતમાં આ વર્ષના…

વંથલી શાપુર નાના કાજલીયાળા વિજાપુર પ્લાસવા તેમજ મેંદરડા તાલુકા માંથી ખેડૂતો રાવણા લઈ હરાજી માટે વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે ત્યારે હરાજીમાં એક કિલોના 730…

આજે હિન્દુત્વના વિચારક વીર સાવરકરની જયંતિ ઉજવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ પ્રસંગે…

ઉના ગીર ગઢડા તાલુકા તમામ તલાટી કમ મંત્રી તથા સરપંચોઓ નું કાર્ય શિબિર યોજાયું તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે સેમિનાર યોજવામાં આવ્યો…

અરવલ્લી જિલ્લામાં શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ વિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીએ જમાવટ બોલાવી હતી. મોડાસાના મેઘરજ બાયપાસ…

સાબરકાંઠા જિલ્લાના ૧૫૦ આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કિટ્સ વિતરણ કરાયું. ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને કિટ્સ વિતરણ…

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ સતત દોડી રહી છે રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ…

મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય મનસુખભાઈ વણપરીયા ગ્રાન્ટમાંથી તાલુકાના ચાંદ્રા વાડી ગ્રામ પંચાયતની ઋષિ કંપનીનું ટ્રેકટર અને ટ્રોલી ફાળવણી કરવામાં આવી મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામને ઘણા સમયથી…

અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન શરુ થાય એ પહેલા પ્રિ- મોન્સૂનને લગતી કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તંત્રને તાકીદે કરવામાં આવી છે.…