Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

દાહોદ રેલવે કારખાનાની રેલ્વે કેન્ટીનમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના સમર્થિત ઉમેદવારોઍ ઐતિહાસિક જીત મેળવી રોલિંગ સ્ટોક કારખાના દાહોદની રેલવે કેન્ટીન સમિતિના…

માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી ને પરણવા માટે હાથીની અંબાડી પરબેસીને એક કિલોમીટર લાંબી જાન લઈને નગરયાત્રાએ નીકળ્યા હતા. ઉપલેટા શહેરના…

જુનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા શૈલેષભાઈ મજેઠીયા ઉમર વર્ષ 55 અને તેમનાં પત્ની હિનાબહેન મજેઠીયા ઉમર વર્ષ 51 આ વર્ષે લદાખ ની બાઈક યાત્રા કરવા વિચાર કર્યો…

શેઠ પરિવાર દ્વારા દીઓદર પ્રગતિનગર શ્રી આદીનાથ જિનાલયનું ધ્વજારોહણ કરાયું.
#Sheth #family #pragatinagar #salgiri #jain #Sangh #dhvajarohan #aadinathdada #ramsuri #maharat #saheb #manibhadra #vir #dada #padmavati #devi

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે
ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat #news
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramNews/ Website http://www.shantishram.com/ YouTube https://youtube.com/channel/UCJiM51UQpc1SN2vFd0CF37g
Shantishram News, Gujarat

ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના કાર્યકરોને આહવાન પાટણ જિલ્લા ભાજપ કારોબારી બેઠકનું આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે શુક્રવારે કરવામાં આવ્યું હતું . બેઠકમાં…

નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે ખેડા જિલ્લાના…

આજરોજ ભારત દેશ ના માનનીય વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અને માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ…

૧૧મા ખેલમહાકુંભ અંતર્ગત રાજયકક્ષાની ઘોડેસવારી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. ખાસ કરીને આ વખતનો ખેલ મહાકુંભ ખાસ એટલા માટે રહ્યો હતો કેમ કે, વડાપ્રધાન કે જેમને તેની…

પાટણ જીલ્લાના સમી તાલુકા ના વરાણા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર, ખાતે ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી…

અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતનને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. તેઓ ગામનાં દરેક ઘરે સોલર ફિટિંગ કરાવી રહ્યા છે, જેની કામગીરી…