Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સંત શુરા અને ખમીરવંતાની ધરા એટલે અમરેલી. અમરેલીના આંગણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના લોકો માટે…

બારડોલી: બારડોલી સિનિયર સીટીઝન ક્લબ દ્વારા પ્રતિમાસ જન્મદિન ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જન્મદિન ઉજવણીની સાથે સાથે ભગવદ ગીતા સૌને માટે વિષય પર…

“ગરીબ કલ્યાણ સંમેલન”એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને…

સપ્તાહના ચોથા દિવસે વિવિધ કાર્યક્રમોની વણઝાર રહી. સી. આર.પાટિલેનાં હસ્તે જામકંડોરણા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર અને ગૌશાળામાં સ્વ. વીઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું અનાવરણ કરાયું જામકંડોરણા ગૌવલોક વાસી…

સેમિનારમાં રાજ્યના માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું કે, આધુનિક શિક્ષણમાં કારકિર્દી માર્ગદર્શન થકી ઉંચા શિખર પાર કરી શકાય છે. પરંતુ તે માટે નિર્ણાયક…

ભારત જેવા કૃષિપ્રધાન દેશમા ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે વડાપ્રધાન દ્વારા ખેડૂતો માટે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને ખેડૂતોની આવક બમણી કરવાનો મક્કમ નિર્ધાર કરીને…

ગુજરાતમાં ગુહ નિર્માણ-ગ્રામવિકાસ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના સતત માર્ગદર્શનમાં આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૦ સુધી તમામ ઘર વિહોણાં-કાચા આવાસ ધરાવતા…

સુરત. ભારત સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે…

કાર્યક્રમની ફલશ્રુતિરૂપે રાજ્ય સરકાર તરફથી ઓર્ગેનિક લેબની ભેટ મળી છે. આ માટે અંદાજિત રૂ|૧૬ કરોડની સહાય મળી છે. સંઘના ચલથાણ ટીએચઆર પ્લાન્ટમાં ૨૭ કરોડનો વધારો કૃષિ…

પાટણ જિલ્લામાં વન વિભાગ દ્વારા પ્રાણીઓની તરસ છીપાવવા દરરોજ 40 હવાડા ભરાય છે કાળઝાળ ગરમીમાં ગરમીનો પારો 45 ડીગ્રીએ ધખધખી રહ્યો છે . ત્યારે આ ગરમી…