Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

ગ્રામ પંચાયતની સખત મહેનતથી અને રજૂઆતોથી મોટાડેસર ગામ શાળાનું નિર્માણ થશે અને બાળકો ભણશે જ્યારથી નવી ગ્રામ પંચાયતનો બની છે અને નવા નવા સરપંચ આવ્યા છે…

14મી રથયાત્રા મોહોત્સવ ને લઈ દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ યોજાઈ! આગામી રથયાત્રા તા. 01-7-22 ને શુક્રવારના રોજ ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિર થી…

હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ‘ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિવિધ જનહિતની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં…

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા નજીવા દરે ચોપડાનું વિતરણ કરાશે પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે સમાજના જરૂરિયાતમંદ…

વિશ્વ તમાકુ નિષેધ દિવસે પાટણ જિલ્લા પંચાયતના કર્મચારી વ્યસન મુક્ત બન્યા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને ” વિશ્વ તમાકુ નિષેધ…

વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના…

જગન્નાથપુરી અને અમદાવાદ પછી ની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજ નાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની ચાલું વર્ષે 140…

વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની…

૫૧ બુલેટ, ૧ હજાર બાઈક સાથે યુવાનો, ૫૦૦ ટુ વ્હીલરમાં બહેનો જોડાશેઃ ૧૫ જનજાગૃતિના ફલોટસઃ કર્ણાવતી પ્લોટ ખાતે મહાઆરતી, લોકડાયરો, રકતદાન અને હિમોગ્લોબીન સહિતના કાર્યક્રમોઃ શ્રી…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર…