Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના આઠ વર્ષ પૂર્ણ થતા, વડાપ્રધાનશ્રીના નામ સાથે જોડાયેલી કેન્દ્ર સરકારની ૧૩ જેટલી પ્રજા કલ્યાણની યોજનાઓના લાભો સહિત વંચિતો, ગરીબોના કલ્યાણના…

પાટણ નજીક અનાવાડા ગામ ખાતે આવેલ પ્રસિધ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી . ભકતોના આસ્થાના…

હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘુ થતું જાય છે ત્યારે ગરીબ તથા મધ્યમવર્ગને પરિવારની આવકમાં કોઈ વધારો થયો નથી તેવા સમયમાં આવા પરિવારની દીકરીને ભણવામાં ખૂબ…

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ…

નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાઓ દ્વારા…

દાહોદ જિલ્લાના ફતેપુરાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી નું આયોજન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમળિયાર ના ગામે આજે યોજવામાં…

ઉપલેટા શહેરના મો.લા. પટેલ નગર સામે વૃંદાવન ધામમાં દાસી જીવણ સત્સંગ મંડળ અને પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા જીજ્ઞેશદાદા ની ભાગવત સપ્તાહમાં તા.…

અયોધ્યામાં રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહ નિર્માણની પ્રથમ શિલા મુકી હતી. આ સિવાય યોગી દ્રવિડ શૈલીથી બનેલા રામલલા…

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પરસોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચ્તર માધ્યમિક શાળા વારાહી ખાતે ભવ્ય બિલ્ડીંગ ખાત મુહુર્ત…

સંતરામપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદ મેદાન ખાતે નગર પાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નવા…