Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતમાં પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી. કેજરીવાલ 6…

રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. નોંધારા નો આધાર પ્રોજેક્ટના લાભાર્થીઓ…

ગોદાવરી જૈન સંઘ અમદાવાદ ના આંગણે વર્ધમાન તપોનીધિ પૂજ્ય ભક્તિ સુરીજી સમુદાયના નૂતન ગચ્છાધિપતિ પુજ્ય આચાર્ય શ્રી શાંતિચંદ્ર સુરીશ્વરજી મહારાજાનો ગચ્છાધિપતી પદોત્સવ ઉજવાયો.
Godavari Jain Sangh, Vasna, Ahmedabad, Bhakti shuriji Samuday Nutan Gachchadhipati Padvi

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે
ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat #news
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramNews/ Website http://www.shantishram.com/ YouTube https://youtube.com/channel/UCJiM51UQpc1SN2vFd0CF37g
Shantishram News, Gujarat

બારડોલી : સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં…

વડોદરા શહેરની પ્રિન્સ અશોકરાજે ગયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલ પટાગણમાં ભવાઈ નૃત્ય અને ગીતોની…

કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જાણે થોભવાનું નામ જ નથી લેતો અને એક પછી એક કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપ તેની રણનીતિ મુજબ…

કેસરિયા બાલમ પધારો મારે દેશ… વર્ષોથી આ જેમની મોબાઇલની ડાયલર ટ્યૂન રહી છે એવા ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રે આગળ પડતા અને 5 વર્ષ પહેલાં ભાજપથી વિમુખ…

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક હજાર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે માનવીને જીવવા…

સરકાર દ્વારા ઘર આંગણે આવી લોકોના પ્રશ્ન હલ કરવા માટે પોતાના ગામે જરૂરી પુરાવા દાખલ આધાર કાર્ડ જેવા અનેક લાભો ઘરઆંગણે મળી રહે તે માટે…

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા ના નવા પોરાના ગામ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભામાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ નો…