Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ… બનાસકાંઠા જિલ્લાના…

શહેરના ખજોદ ખાતે આવેલા ડાયમંડ બૂર્સનું 100 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ડાયમંડ બૂર્સ 13 એકરમાં ફેલાયેલું છે. જેમાં 300થી 500 અને 1,000ની…

ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ જાહેરાત કરતા કહ્યું કે, નવા સત્રથી 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય…

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી એ નઠાકર કરે તે…

પર્યાવરણની જાળવણી અને તેના સંરક્ષણ માટેપ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં પર્યાવરણને લઈને ઘણા ફેરફારો આવ્યા છે.જેને લઇને…

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તે દરમ્યાન આજે અરવિંદ કેજરીવાલ રાજ્યના પ્રવાસે આવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીનો મહેસાણા ખાતે…

કતારગામ જૈન સંઘ, સુરત મધ્યે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીજી મહારાજા નો ૯૦ મો જન્મ દિવસ ઉજવાયો.
#katargam #jain #gachchadhipati #janmotsav #janmdin
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે
ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat #news
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramNews/ Website http://www.shantishram.com/ YouTube https://youtube.com/channel/UCJiM51UQpc1SN2vFd0CF37g
Shantishram News, Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધારકાર્ડ માટે આપવામાં આવતી સેવાઓનીયુ.આઈ.ડી.એ.આઈ.દ્વારા નોંધ લેવામાં આવી છે.આ પાછળનું મુખ્ય કારણ એ છે કે મ્યુનિ.દ્વારા શારિરીક દિવ્યાંગ કે વયસ્ક સહિતના અન્ય…

ખજોદના ડ્રિમસિટીમાં ડાયમંડ બુર્સમાં 7 કરોડના ખર્ચે 13 એકરમાં 56 હજાર છોડનું પ્લાન્ટેશન કરાશે. ડાયમંડ બુર્સના દરેક માળ પર હવા શુદ્ધ રાખવા દરેક માળે વર્ટીકલ ગાર્ડન…

અમદાવાદ શહેરના વિશ્વ પર્યાવરણદિવસનીશુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ…