Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

આઝાદી કા અમૃત મહોત્સવ લીડ બેંક દ્વારા તારીખ 8 જૂન 2022 ના રોજ 9:00 એન્જિનિયરિંગ એસોસિયેશન ઓડિટોરિયમ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન…

પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમ કે રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય ગ્રહો વગેરે રાજ્યની તમામ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર કામો માટે રૂ. 25.77 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા ખાતેના રોડ શો અંગે ખુદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાણકારી આપી હતી. પીએમ મોદીના વડોદરાના રોડ શોનો માટે ભાજપ…

નવી દિલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં સમગ્ર દેશની ઝાંખી દેખાય તે માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને આ પ્રોજેક્ટમાં…

દાહોદ APMC હોલ ખાતે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર ના અધ્યક્ષ સ્થાને સાંજે 4.00 કલ્લાકે મોદી સરકારના આઠ વર્ષના પૂર્ણ થતા સરકારના…

ગુજરાત રાજ્યના પૂર્વ મહામંત્રી કે.સી પટેલના વરદ હસ્તે રૂપિયા 58 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ની ગ્રાન્ટ માંથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના…

ધોરણ-10 ના જાહેર થયેલા પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાંથી સૌથી વધુ 75.64 ટકા અને સૌથી વધુ એ-1 ગ્રેડ 2532 વિદ્યાર્થીઓ સાથે સુરત રાજયમાં ટકાવારી અને એ-1…

અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓમાં હવે ‘પાપા પગલી’ પ્રોજેક્ટનો અમલ કરાશે3 થી 5 વર્ષના બાળકોને પૂર્વ્ પ્રાથમિક શિક્ષણ અપાશેજિલ્લા પંચાયત કચેરીમાં 27 બ્લોક કોઓર્ડિનેટરો વચ્ચે હરિફાઇ યોજઇ, 6…

નવા સત્રથી ધોરણ 1થી 3માં સરકારી ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. જે અંગેની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ કરી છે. ધોરણ 1 અને…