Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

દેશમાં કોરોનાના 8,329 નવા કેસ સામે આવ્યા છે અને 10 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 4,216 લોકો રિકવર પણ થયા છે. સ્વસ્થ થનારાઓની કુલ…

પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણી કરવા પર BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માને પાકિસ્તાનના એક પત્રકારનું સમર્થન મળ્યું છે. આ પહેલા નેધરલેન્ડના સાંસદ અને પાકિસ્તાની મૂળના…

આપણી ખેતી આધારિત સંસ્કૃતિ યુગો પુરાણી છે. આપણા ખેતી પ્રધાન દેશમાં અંદાજે ૨૦ કરોડ ખેડૂત પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અને ગૌપાલન સાથે સંકળાયેલા છે.…

આ પ્રસંગે બોર્ડના ચેરમેન શીશપાલસિંહ રાજપૂતે જણાવ્યું કે, રોજ પોતાની શક્તિ વધારવા માટે ધ્યાન અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. યોગના અનંત લાભ છે. વ્યક્તિની દુર્દશા…

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને…

ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણી હેલ્થ સેક્ટરમાં ઉતરવા જઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં જ એક મોટી ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણીના સ્વામિત્વ વાળી…

જો તમે પણ દીકરીના પિતા છો અને ઈચ્છો છો કે તમારી દિકરીનું ભવિષ્ય આર્થિક રીતે સમૃદ્ધ હોવું જોઈએ. તેને ક્યારેય આર્થિક સમસ્યા ન થાય તો તમે…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ઇન્ડિકેટર્સ સતત બહેતર બની રહ્યા છે. નીતિ આયોગના ત્રીજા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્ષ મુજબ…

વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે જે જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં…

ટુ-વ્હીલર ઓટો કંપની યામાહાએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની લોકપ્રિય MT-25 અને YZF R25 માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. બંને નવી બાઈકમાં મિકેનિકલ, એક્સટીરીયર લુક અને…