Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સુરત નજીક આવેલા અદાણી હજીરા પોર્ટ લી. (AHPL)એ વિશ્વ પર્યાવરણ દિવસની પરંપરાગત એક દિવસની ઉજવણીની જગ્યાએ આખો સપ્તાહ પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી. અદાણી…

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. છેલ્લા 9 દિવસમાં 32 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 2 જૂનના રોજ કોરોનાનો એક કેસ…

રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોવાથી તેમાં નામ હોવું જરૂરી છે. રેશન કાર્ડની મદદથી ગરીબોને મફત અનાજ સહિત અનેક યોજનાઓનો લાભ મળે છે. ખેડૂતો માટેની…

મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે તાજેતરમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)એ 2022-23માં ભારતમાંથી 7 મિલિયન…

અર્થવ્યવસ્થાના મોરચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો પાવર અને માઇનિંગ સેક્ટરના સારા પ્રદર્શનને કારણે એપ્રિલ 2022માં દેશના ઔદ્યોગિક…

મંદિર પાસે ચાલતું રસ્તા રિપેરીંગનું કામ સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેક્ટર યાત્રાધામ ડાકોરની મુલાકાતે યાત્રાધામ ડાકોર મંદિરની બહાર રસ્તાનું નવિનીકરણ કરવાનું કામ…

ભારતીય રિઝર્વ બેંકે કર્ણાટકની એક બેંક વિરુદ્વ મોટી કાર્યવાહી કરી છે. બેંક પાસે પર્યાપ્ત પૈસા ના હોવાથી RBIએ કર્ણાટકના બાગલકોટની મુઘોલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના લાઇસન્સને રદ…

બારડોલીમાં 12મી જૂનના રોજ બારડોલી દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ…

પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી હોય છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પણ પાણી કુતિયાણા થઇને દરિયામાં જાય છે. પરંતુ…

ડાયમંડ સિટી, રેશમ સિટી અને ધ ગ્રીન સિટી… સુરત શહેર વૈવિધ્યસભર વારસાને સાચવીને અડીખમ વિકસી રહ્યું છે, ત્યારે આ જિલ્લાનાં ગામો પણ કેમ પાછળ રહી જાય,…