Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પાર્ટીના નેતાઓ મતદાતાઓને રિઝવવા માટે નવા નવા પેતરાઓ કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં…

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે થતા ખનીજ ખનનને પકડવા માટે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મૂળી-સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ લીંબડી સાયલા હાઇવે પરથી ૦૯ વાહનો સાથે…

“ઇટ રાઇટ ચેલેન્જ’’ રાજ્યોમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે જ્યારે શહેરોમાં વડોદરા સમગ્ર દેશમાં ત્રીજો ક્રમે ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા…

શેરબજારમાં સતત પાંચમાં દિવસે પણ કડાકો બોલી ગયો છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે માર્કેટ કડડભૂસ થયું છે. પ્રારંભિક કારોબારમાં બંને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે…

રાજકોટના મુકેશભાઈ આસોડિયાએ પોતાના ઘરે એક ટીપાઇમાં રાજકોટ રેલવે જંક્શનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. બે બાય દોઢ ફૂટની ટીપાઇમાં ઝીણવકપૂર્વક એક એક વસ્તુને ગોઠવી છે. આ…

અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરાયા હતા. અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર…

અદાણી ગ્રૂપે ગયા વર્ષે સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો અને હવે ક્ષણભરમાં તે દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનવા જઈ રહી છે. અદાણી ગ્રૂપે ACC…

દીવ નાગવા એરપોર્ટ પાસે ટુ વ્હીલર ચાલકે રોડ ઉપર રાખેલા બેરીકેટ ઉપર ટકરાતા ચાલક અને પાછળ બેસેલને સારવાર હેઠળ ખસેડેલ કેન્દ્ર શાસિત  દીવમાં અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન…

અમરેલી જિલ્લામાથી અનેક છાત્રો તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જો કે રશીયા યુક્રેન વચ્ચે યુધ્ધ થતા આ છાત્રો પરત ફર્યા હતા. હાલ યુધ્ધને 108 જેટલા…

હિંમતનગર ખાતે મંત્રી શ્રી ગજેંન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો જેમાં અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે વડા પ્રધાનશ્રીની વિકાસયાત્રા…