Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

બારડોલી : ભારત તેમજ વિશ્વ માંથી ઉત્તરાખંડ ખાતે યોજાતી ચાર ધામ યાત્રા અર્થે શ્રધ્ધાળુ ઓ આસ્થા થી જતા હોય છે. આ ચાર ધામ યાત્રાએ જનાર યાત્રાળુ…

ગુજરાતમાં કોરોના વાયરસ અનસ્ટોપેબલ થતો જાય છે. દિવસે ને દિવસે કેસોમાં ઘટાડાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યમાં મહિનાઓ બાદ…

રાજ્યમાં હવે બિનખેતી પરવાનગીના હુકમમાંથી સમયમર્યાદા દૂર કરવામાં આવી છે.પહેલા બિનખેતી પરવાનગીના હુકમમાં બાંધકામની સમયમર્યાદા રેહતી હતી અને તે સમય મર્યાદામાં બાંધકામ ન થાય તો શરતભંગનો…

સુરત જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું હોય તેમ કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી કોવિડ પોઝિટિવ કેસ નોધાઈ રહ્યાં છે. નવા કેસ નોંધાતા…

આરબીઆઈએ મોનેટરી પોલિસીની સમીક્ષા કર્યા બાદ આ નવા નિયમ વિશે માહિતી આપી હતી. હવે આરબીઆઈએ આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ સુવિધાને…

બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓની બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા. સંયુક્ત ઉમેદવારના નામ પર ચર્ચા કરવાનું…

ઉનાના નાદંણ ગામે રહેતા ધોરણ 10 ની પરીક્ષા માં ભટ્ટી નજીર અયાન 98.66 PR સાથે તાલુકા માં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું તાલુકાના નાદંણ ગમે રહેતા…

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T-20 મેચ આજે સાંજે રાજકોટમાં રમાનાર છે. ત્યારે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સાંજે 4.30 વાગ્યાથી…

કોંગ્રેસની સંભાવનાઓમાં તેજીથી ભાજપને ચિંતા થઈ છે, કારણ કે રાજ્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેમાં બેંગલુરુ સિવિક બોડી BBMP માટેની મહત્વપૂર્ણ…

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી નાં કન્વેન્શન હોલ ખાતે બુધવારે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમા કેન્દ્ર સરકાર જ્યારે સુશાસન નાં 8 વર્ષ ની ઉજવણી…