Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

જૈન સમાજ ના પુજ્ય ગુરૂભગવંતો ના સંવત ૨૦૭૮ ના ચાતુર્માસ પ્રવેશ યોજાશે ભાગ – 3

#jain #sangh #chaturmas #pravesh #maharaj #saheb
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે. #diyodar #banaskantha #uttar #gujarat #news Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN… Website http://www.shantishram.com/ YouTube https://youtube.com/channel/UCJiM51UQ… Shantishram News, Gujarat

આજે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાશે છે અને તેમની માતા હીરા બાનો 100 મો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત…

તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર…

અલબત્ત, અમે અમારા ભારતીય ભાગીદારો સાથે ‘ટુ પ્લસ ટૂ’ સંવાદ કર્યો હતો બહુ લાંબા સમય પહેલા, બિડેને જણાવ્યું હતું. પરંતુ I2U2ના સંદર્ભમાં આપણે ફરી એકવાર વડાપ્રધાન…

સગવડતા: બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન માટેની ઘોષણા : દૈનિક 2 ટ્રિપ અપાઇ બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝન બાદ આજથી ટ્રેન શરૂ તા.18થી બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે દૈનિક 2 ટ્રેન ચલાવવામાં આવશે.…

વરસાદ ખેંચાતા પશુઓ માટેનો લીલો ઘાસચારો થયો મોંઘો વલભીપુર પંથકમાં માત્ર 10 મી.મી.વરસાદથી ખેડૂતોમાં નિરાશા હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો : પશુધનની માવજત…

જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ગામેગામવાવણીની મૌસમખિલી છે, કૃષિપાક લેવા સમયની કિંમત હોય છે ત્યારે સિહોર સાથે જિલ્લાના ખેડૂતોના અન્ય પ્રશ્રોમાં ઉમેરો…

ચોમાસુ આવી ગયુ છતાં રસ્તો ન બનતા ગ્રામજનોમાં રોષ ચોમાસામાં પાણી ભરાઇ જતાં થશે હેરાનગતિ સિહોરના પાંચ તલાવડાથી ઝાંઝમેર-વાવડી રોડનું કામ એક વર્ષ પહેલા મંજુર થયુ…

જળચર અસુરક્ષિત: નારીના તળાવમાં હજારો માછલીઓના મોત કરોડો રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરાયેલા તળાવમાં જળચર અસુરક્ષિત અગાઉ ફેક્ટરીના દૂષિત પાણી ભળતાં GPCB દ્વારા નમૂના લેવાયા હતા ભાવનગર…

56130 મે.ટન કોલસા લઇને આવેલું કાર્ગો શિપ ગ્રાઉન્ડ થતા મચી દોડધામ : ટગની મદદ માંગી ભાવનગર બંદર (એન્કરેજ) ખાતે 56130 મે.ટન કોલસો લઇને આવેલું જહાજ ખંભાતના…