Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

મોટા અંબેલા ગામે કોંગ્રેસ ના 500 ઉપરાંત વધુ કાર્યકર્તાઓ ભાજપ માં જોડાયા.મોટા આંબેલા ગામે  કોંગ્રેસ ના કાર્યકર્તાઓ એ ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો અને…

જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ નું સન ૧૯૯૮માં અંગ્રેજી સરકારના એજન્ટ એ કે હન્ટરે ખાતમુહુર્ત કર્યું હતું 126 વર્ષથી આ કોલેજ કાર્યરત છે અને ગુજરાત ની જૂનામાં…

સ્માર્ટફોન આપણા મનોરંજનનો નવો મિત્ર બની ગયો છે. મોટાભાગનું કોન્ટેન્ટ હવે ટીવી તેમજ સ્માર્ટફોન પર મળી રહે છે. તે છતાં પણ બજારમાં ટીવીની માગ તો એટલી…

કેરીની છાલ છોડના સંયોજનો, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેઓ રોગોની રોકથામમાં મદદ કરે છે અને વૃદ્ધત્વને પણ ધીમું કરે છે. આ સિવાય કેરીની છાલ…

Gauri Vrat: કુંવારી છોકરીઓ દ્વારા ગૌરી વ્રત ક્યારે કરવામાં આવે છે? બધી મનોકામનાઓ પૂર્ણ થાય, જાણો તિથિ અને મુહૂર્તનો સમય… ગૌરી વ્રત હિંદુ ધર્મમાં અપરિણીત છોકરીઓ…

સંજેલી તાલુકા ની વોલીબોલ શૂટિંગટીમ સાંસદખેલ સ્પર્ધામા બીજો ક્રમ મેળવ્યો        તાજેરતમા જ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધામા સંજેલી ની…

અગ્નિપથ સ્કીમના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ચાર વર્ષની…

RBI દ્વારા રેપોરેટ વધાર્યા બાદ કેટલીય બેંકોએ તેના એફડી પરના વ્યાજદરમાં વધારો શરૂ કર્યો છે. આવી રીતે હવે વધુ એક બેંકે રાહત આપી છે. યસ બેંકે…

શાળા પ્રવેશોત્સવને બેઠકનું આયોજન 23થી 25 જૂન દરમિયાન કરવામાં આવશે ત્યારે શાળા પ્રવેશોત્સવને લઈને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. દરેક જિલ્લામાં સરકારના પ્રધાનો આ…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 1 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કલોલ ખાતે એક કાર્યકર્મમાં તેઓ હાજરી આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ…