Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સામનામાં શિવસેનાએ લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમનો અંત શું હશે તે કોઈ કહી શકતું નથી. તેના પર આપણા મહામહિમ રાજ્યપાલ કોશ્યરી જી કોરોનાથી પીડિત છે.…

આર્થિક ગતિવિધિઓમાં ઉછાળો હોવા છતાં, ફુગાવાનો સતત ઊંચો દર અર્થતંત્ર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આ મહિનાની શરૂઆતમાં…

ગરીબોને લાભ આપતી રેશનકાર્ડ પોર્ટેબિલિટી યોજના હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આસામ એકમાત્ર રાજ્ય બાકી હતું, જેણે હજુ સુધી આ યોજના અપનાવી ન હતી.…

જો તમે દક્ષિણ ભારત ફરવાની યોજના બનાવી રહ્યા છો તો કેરલ એક સારું ઓપ્શન સાબિત થઈ રહ્યું છે. આ ટૂર પેકેજ પ્લાન 5 દિવસ અને 6…

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત કરી છે. શ્રેણીની છેલ્લી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ ગુરુવાર (23 જૂન)થી વોર્મ-અપ મેચ રમવાનું શરૂ કર્યું છે. આ મેચ ઈંગ્લિશ ક્લબ…

ગુજરાતમાં પહેલીવાર સુરતમાં બે ખેલાડીઓની પોર્ટુગલમાં યોજાઈ રહેલી એરોબિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંપસંદગી કરવામાં આવી છે. જો કે આ સુરત માટે ગૌરવની વાત છે. આ બે ખિલાડીઓ પ્રકૃતિ…

યથાર્થ દૃષ્ટિ તથા સૃષ્ટિ આ બુદ્ધ નું વાક્ય આપણા જીવનમાં શું શીખવે છે ?? તથાગત બુદ્ધ એક વાર તેમના ગણ સાથે વનમાં બેઠા હતા ત્યારે એક…

ઉત્તર ગુજરાતમાં ભવ્યાતીભવ્ય રથયાત્રા મોડાસા શહેરમાં યોજાય છે જેમાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતા પૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય…

1) Article Content: બારડોલી: મે વેકેશન દરમ્યાન BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરીના સત્સંગી બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમ્યાન કુલ 5346 વ્યક્તિઓએ…

રાજ્ય સરકાર દ્વારા તા.૨૩ થી ૨૫ જુન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મા ‘શાળા પ્રવેશોત્સવ’ની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે તા.૨૩મીએ પ્રથમ દિને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી…