Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

ભાવનગર શહેરમાં કોરોનાના 5 નવા કેસ, 24 કલાકમાં 26 દર્દીઓ થયા રોગમુક્ત સુરતથી વરતેજ પરત ફરેલો યુવાન કોરોના પોઝિટિવ સમગ્ર જિલ્લામાં કુલ 88 દર્દીઓ કોરોનાની સારવારમાં…

ભારત અને આયરલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ આજે ડબલિનમાં રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડિયાનો પ્રયાસ આ મુકાબલાને જીતીને સીરિઝ પર કબજો કરવાનો હશે. આ…

Skin Care: આમલી તમારી ત્વચા પર લાવી શકે છે ગ્લો, જાણો કેવી રીતેતમે અત્યાર સુધી રસોઈમાં આમલીનો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય તેનો ઉપયોગ…

જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ જાણવામાં મદદ કરે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિ હોય છે, તેવી જ રીતે દરેક સંખ્યા પ્રમાણે…

ઓરીસ્સાની રથયાત્રા બાદ ભારતની બીજા નંબરની સૌથી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. ત્યારે રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓનો ધમધમાટશરૂ કરી દેવામાં આવ્યો છે.…

Samsung Galaxy A સીરીઝનો આગામી સ્માર્ટફોન Galaxy A23 5G છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી ચર્ચામાં છે. જો તમે આ ફોનની રાહ જોઈને કંટાળી ગયા હોવ તો તમારા…

અમદાવાદ ખાતે વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ…

મુખ્યમંત્રીએ અમદાવાદમાં ૧.૩૭ કરોડના ખર્ચે નિર્મિત મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું. આ અવસરે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.તેમણે કહ્યું…

1લી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી 145મી રથયાત્રા આ વર્ષે ખુદમાં જ ખાસ હશે. કારણ કે, આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ પર માઈક્રોપ્લાનિંગ સાથે…

ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમ માટે આવનારા 5-6 મહિના મેચથી ભરપૂર રહેવાના છે. કેટલાક દિવસ બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થઇ…