Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

શ્રી વિશ્વ વાત્સલ્ય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શાંતિવન અમદાવાદ મધ્યે શ્રી લબ્ધિ ગુરુકૃપાપ્રાપ્ત પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરિશ્વરજી મહારાજા ની જાજરમાન પ્રવેશ યાત્રા.
#shantivan #paldi #ahemdabad #jain #shilratna #suri #maharajsaheb #chaturmas #pravesh

શ્રી જિનજ્ઞાન ભક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાંકરેજી સમાજના જૈન ધર્મના અધ્યાપકોનો સન્માન સમારોહ યોજાયો.
સમારંભના લાભાર્થી પરિવાર શ્રૃતજ્ઞાન પ્રેમી નેનાવા નિવાસી. સંઘવી ચુનીલાલજી મિશ્રીમલજી – રત્નમણી પરિવાર
#sanman #samaroh #ahmedabad #preranatirth #jain #pandit #kankrej #ratnmani

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat #news
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update
Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://youtube.com/channel/UCJiM51UQ…
Shantishram News, Gujarat

ત્રણેય મોટા રાજ્યોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએની સરકાર હતી. અહીં 168 બેઠકોમાંથી એનડીએને 144 બેઠકો મળી હતી. પરિણામ એ આવ્યું કે ગઠબંધન લોકસભામાં રેકોર્ડ…

ઉદ્ધવે કહ્યું કે હું જે પણ કરું છું તે શિવસૈનિક, મરાઠી અને હિન્દુત્વ માટે કરું છું. હું શાંતિથી બેસી રહેવાનો નથી. હું ડરવાનો નથી. હું ગુરુવારથી…

મેષ: ગણેશજી કહે છે, આજનો સંપૂર્ણ લાભ લેવા માટે આજનો સમય સારો છે. ઓફિસમાં સાથીદારો સાથે દલીલોમાં સામેલ ના થશો. તમારી ઘણી ઇચ્છાઓ આજે પૂર્ણ થશે.…

ઝાલોદ રોડ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૩૦ જુનના રોજ ગુરૂવારે સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર…

પાટણ શહેરમાં રવિવારે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીના આધ્યાત્મિક વારસ પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના 50 મા ગુરૂદીક્ષા મહોત્સવ સ્મૃતિ દિન નિમિત્તે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આત્મીય…

રાજકોટ શહેરમાં બુધવારે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી 21 વર્ષીય યુવતીનો પણ સમાવેશ થાય છે. જોકે સારી બાબત એ…

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન નિકાસની કિંમતના સંદર્ભમાં ૩૧.૭૧%, અમેરીકન ડોલરના સંદર્ભમાં ૩૦.૨૬% અને નિકાસના જથ્થાના સંદર્ભમાં ૧૯.૧૨% નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતે રૂ.…

ડાયમંડ સિટી ગણાતા સુરતના હીરા ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જીએસટી કાઉન્સિલે સુરત ડાયમંડ ઉદ્યોગકારોની માંગણોની સ્વીકાર કર્યો. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર જીએસટી…