Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

પૂ, મોરારીબાપુ દેશ વિદેશમાં રામકથાના માધ્યમથી સમાજ જીવનમાં ઉત્તમઆચાર ઉભો કરવા સંદેશ આપતાં રહે છે.પુ.મોરારીબાપુએ ગુરુપૂણિમાને ધ્યાનમાં લઈને અમેરિકાના લોસએન્જલસમાં તા.૨ થી ૧૦ દરમ્યાન યોજાએલ. આ…

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ અંતગર્ત વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રીતે આઝાદીનો ઉત્સવ ઉજવણી વિવિધ જગ્યાઓ ઉપર થઈ રહીછે. તે…

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરીને ડબલ કિંમતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. PCB ની ટીમે વટવા GIDC વિસ્તારમાં આવેલા ગેસ એજન્સીના માલિકના ગેરકાયદેસર…

એક ઐતિહાસિક પગલામાં, સાઉદી અરેબિયા, જે એક સમયે મહિલાઓના અધિકારો અને તેમના કપડાં, જીવનશૈલીને લઈને ખૂબ જ કડક હતા, તેણે સરકારમાં બે મહિલાઓને મોટી જવાબદારી સોંપી…

અતાઉલ્લા તરારે કહ્યું, ‘ઈમરાન ખાન શરૂઆતથી જ ડ્રગ એડિક્ટ છે. સરકાર જાણે છે કે તેમના વૈભવી ઘર, બનિગાલામાં ડ્રગ્સ કોણ પહોંચાડે છે. ઈમરાન ચરસ અને કોકેઈન…

નડિયાદના પીપળાતાના ખેડૂતે 6થી 14 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી, ઉત્પાદનમાં 20થી 30 ટકાનો વધારો મેળવ્યો પ્રાકૃતિક ખેતીની પ્રેરણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પુસ્તકના કારણે મળી: ખેડૂત છેલ્લા…

ચોમાસું બેસતા જ કચ્છભરમાં ખેડૂતોએ ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરી છે. વરસાદ નિયમિતપણે શરૂ થાય તે પહેલાં વાવેતરને ટેકો આપવા ખેડૂતો મોટર વડે પાકને પાણી આપતા…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા તેઓએ આઝાદ ચોક ખાતે પ્લાસ્ટિક પ્રાકૃતિક કાફીનું ઉદઘાટન કરી કલેકટર કચેરી ખાતે હુમન લાયબ્રેરીની મુલાકાત લીધી બાદમાં…

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર કાઉન્સીલરો દ્વારા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા શહેરના પશ્ચિમ…

ભારતે નાના શસ્ત્રો અને હળવા શસ્ત્રોના ગેરકાયદે વેપારનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્ય યોજનાના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણના મહત્વ પર ભાર મૂક્યો છે. ખાસ કરીને…