Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સુરત મહાનગરપાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો સુરત મહાનગરપાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના વાલી સહિત સ્થાનિક નગરસેવક અને શિક્ષણ…

સીએમ બન્યા બાદ એકનાથ શિંદે પહેલીવાર થાણે પહોંચ્યા હતા. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, હું અતિશયોક્તિ નથી કરતો. હું કામ પછી બોલું છું. રાજ્યમાં…

આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથો આગામી 5થી 19 જુલાઈ દરમિયાન ગામેગામ પરિભ્રમણ કરશે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની…

ભગવાન શંકરને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે સાવન મહિનામાં, ભોલેનાથ વિધિવત પૂજા અને સોમવારનું વ્રત રાખવાથી પ્રસન્ન થાય છે અને…

પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ બાબતો સંબંધિત નૂપુર શર્મા કેસને લઈને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. મંગળવારે દેશના 15 નિવૃત્ત ન્યાયાધીશો,…

ઉત્તર ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે…

વરસાદમાં સૂપ પીવો જ જોઈએ. ગરમ સૂપ પીવાથી પોષણ મળે છે અને શરીરમાં ગરમી આવે છે. સૂપ પીવાથી શરદી-ખાસીમાં પણ આરામ મળે છે. ખાસ કરીને વરસાદમાં…

વરસાદની મોસમમાં ભેજ તેની ટોચ પર હોય છે. જેના કારણે આપણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક ત્વચામાં ચીપ પડી જાય છે તો ક્યારેક વાળ…

મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી પર સતત દબાણ  જોવા મળી રહ્યું છે. દલાલ…

જો આપ રાત દિવસ મહેનત કરી રહ્યા છો, તેમ છતાં પણ આપની કમાણી વધતી નથી, તો અમે આપને અહીં એક બિઝનેસ આઈડીયા આપી રહ્યા છીએ. જ્યાં…