Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સની અંદર હિન્દુ સ્ટડી કોર્સ શરુ થશે. એમ.એસ. યુનિવર્સિટીમાં સ્નાતકનો હિન્દુત્વ ગ્રેજ્યુએશન કોર્સ શરુ કરનારી પ્રથમ યુનિવર્સિટી બની છે. જેની પ્રથમ…

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 665 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે…

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી છે. વનડે શ્રેણી માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ…

મેષ: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ છે અને રોજગારી તેમજ વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી તમને સંતોષકારક સમાચાર…

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવન આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન…

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયાને કેટલાક ઝટકા લાગ્યા છે. મેચ ખતમ થયા બાદ આઇસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ પણ અપડેટ કરવામાં આવી છે…

ટ્વિટરે ભારત સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે. પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવાના આદેશ સામે ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ટ્વિટર કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચી ગયું છે.…

સ્કેમર્સ ફરી એકવાર Paytm યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. આ કારણે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે. એક ભૂલ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. Paytm…

રાજકોટ શહેરમાં કોરોનાના એક સાથે 21 કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 77 થઈ છે જ્યારે કુલ કેસનો આંક 63942 થયો છે અને…

નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે પીએમ બોરિસ જોન્સનના નેતૃત્વને ટાંકીને રાજીનામું આપ્યું હતું. સાજિદ જાવિદે જણાવ્યું હતું કે શ્રેણીબદ્ધ કૌભાંડો પછી રાષ્ટ્રીય હિતમાં…