Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભાજપના દિવંગત નેતા અને પૂર્વ દિવંગત કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની યાદમાં આયોજિત પ્રથમ અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

સ્માર્ટફોને આપણા રોજિંદા જીવનમાં ઘણો ફેરફાર કર્યો છે. દરરોજ કોઈને કોઈ નવી પ્રોડક્ટ આપણા જીવનમાં આવે છે. સારી વાત એ છે કે નવી પ્રોડક્ટ્સ પણ હવે…

નેટવર્થના મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વચ્ચે હંમેશા હોડ જામેલી હોય છે. આ વચ્ચે હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે.  રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની…

કેરળના કોઝિકોડ જિલ્લાના એક નાના ગામમાં જન્મેલી પીટી ઉષાએ રમતના ક્ષેત્રમાં એક એવી સિદ્ધિ મેળવી છે જેને એક મિસાલ કાયમ કરી છે. હવા સાથે વાત કરનારી…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીન સંચાલિત ફિનટેક કંપનીઓને લઇને મોટો દાવો કર્યો છે. ઇડીએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, ચીનના ફંડિગથી ચાલી રહેલી અનેક ફિનટેક કંપનીઓ અને…

જ્યારથી તાતા ગ્રુપે સરકારી કંપની એર ઇન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી નવી ભરતીનો દોર શરૂ થયો છે. આ સાથે જ જમીન પર આવી ચૂકેલી જેટ એરવેઝ…

કેન્દ્રીય રાજ્ય મંત્રી  મહેન્દ્ર મુંજપરા અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે ધંધુકા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું.  પંચયાત રાજયમંત્રી  બ્રિજેશભાઇ મેરજા સહિતના મહાનુભાવોની સહઉપસ્થિતિમાં…

ભારત અને ચીન વચ્ચે અનેક મુદ્દાઓ પર ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે આજે ઇન્ડોનેશિયાના બાલીમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.…

OBC અનામત દૂર કરવા મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ સી.એમ. ને પાત્ર પાઠવ્યો છે અને ઓબીસી સમાજને અન્યાય થતી વાત રજૂ કરી હતી. ત્યારે OBC અનામતના ગ્રામ પંચાયતની…