Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

જે અંતર્ગત ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં આ કાર્ડ બાબતે નિરસ માહોલ હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી…

1000 અપેક્ષિત માટે અલાયદા ટેબલ ખુરશી અને ટેબલ પર કાજુ, બદામ, દ્રાક્ષ સહિતના સુકામેવા મુકવામાં આવ્યા કાપડનગરી સુરતના આંગણે પ્રથમ વાર ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું…

વડોદરા જિલ્લાના ડભોઇ, પાદરા, શિનોર, કરજણ, વાઘોડિયાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. મનરેગા વિભાગના કર્મચારીઓના મતે વર્ષ ૨૦૦૮માં તેઓની ભરતી થઈ તે સમયે દર વર્ષે ૧૫…

આખો દિવસ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં આવેલા એકાએક પલટાબાદ પવનના સુસવાટા સાથે સાંતલપુર તાલુકાના વારાહી પંથકમાં સાંજના 20 મીનીટ બે ઇંચ…

મેષ: ગણેશજી કહે છે, આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ધંધામાં કોઈ સાથીદાર કે સંબંધી દ્વારા માનસિક તણાવ પેદા થઈ શકે છે, ધૈર્ય રાખો. પૈસાના વ્યવહારમાં સાવચેત…

પાટણ જિલ્લામાં જુલાઇના આરંભથી કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરતા કેસમાં આંકડા બેકી સંખ્યામાં આવા લાગ્યા જિલ્લામાં ગુરુવારે 1892 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાં ચોથી લહેરમાં સૌથી વધુ…

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP)એ આર્થિક સંકટગ્રસ્ત શ્રીલંકામાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ પર એક નવું વિશ્લેષણ રજૂ કર્યું છે. આ મુજબ દેશમાં દર 10માંથી ત્રણ પરિવારો…

સતત કામ કરવાને કારણે આપણું શરીર ખૂબ જ થાકી જતુ હોય છે. શરીરમાં થાક લાગવાને કારણે આપણે પૂરતી ઊંઘ પણ લઇ શકતા નથી. રાત્રે સારી ઊંઘ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદના સાયન્સ સીટીથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી…

જીટીયુ અમદાવાદ અને એલએન્ડટી એજ્યુ. ટેકના સંયુક્ત ઉપક્રમે એકેડેમીયા-ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી હતી. ટેક્નોલોજી વર્તમાન સમયની પાયારૂપ જરૂરીયાત છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ટેક્નોલોજીનો વ્યાપ…