Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

વિરમગામમને નવી એસટી બસનો લૉટ એસટી નિગમ દ્વારા મળ્યો છે, આજે એસટી નિગમને વધુ 3 નવી બસ મળી છે. આની જાહેરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ…

પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ સોળ શણગાર કરે છે. મહેંદી લગાવવાથી લઈને બંગડીઓ પહેરવા સુધી. કરવા…

મુસાફરી કરતી વખતે ખોરાક લઈ જવો હોય કે સમોસા કે પકોડા ખાવું હોય, તમારામાંથી ઘણા લોકો અખબારોમાં લપેટીને ખોરાક રાખે છે અને પછીથી તેનું સેવન કરે…

દિયોદર પે કેન્દ્ર શાળાનં 2માં પ્રવીણાબેન વ્રજલાલ ઠક્કર વય મર્યાદાના કારણે નિવૃત થયા, શાળામાં લાંબી ફરજ બાદ નિવૃત થયેલ પ્રવીણાબેન વ્રજલાલ ઠક્કરનો વિદાય સન્માન સમારોહ યોજાયો…

છેલ્લા ઘણા દિવસોથી નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણને લઈને કોઈને કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે અભિનેતા રણબીર કપૂર…

પાડોશી દેશ પાકિસ્તાનના બલુચીસ્તાન પ્રાંતમાં આવેલ 51 શક્તિપીઠ પૈકીના એક એવા શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે નવરાત્રિની અષ્ટમીના પવિત્ર પર્વે અમદાવાદના માઇભક્ત અને માં અંબાના અનન્ય ઉપાસક…

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં જીતના પંજા ખોલી દીધા છે. તે સેમિફાઇનલમાં પહોંચવાની ખૂબ નજીક છે. તે જ સમયે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક…

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઑક્ટોબર 7 ના રોજ હમાસે અચાનક ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં સેંકડો ઇઝરાયેલી નાગરિકો માર્યા…

અમદાવાદથી મુંબઈના રૂટ પર મુસાફરી કરવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે કારણ કે 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે 15 ટ્રેનો…

ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. ઓપન કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન બેન્ચના એક જજે આ મામલે અસહમતિ દર્શાવી હતી, જેના પર વરિષ્ઠે નારાજગી…