Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

અફઘાનિસ્તાનના કાબુલમાં મંગળવારે (7 નવેમ્બર)ના રોજ થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બસમાં થયો હતો. હાલમાં સુરક્ષા…

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વર્ષ પર યાત્રાધામ અંબાજી દર્શન કરવા જતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર…

ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી તણાવ વચ્ચે, રવિવારે પાર્લામેન્ટ હિલ ખાતે ઈન્ડો-કેનેડિયન સંસદસભ્ય ચંદ્રશેખર આર્ય દ્વારા ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન, તેમણે પવિત્ર…

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓસ્ટ્રેલિયા સરકારના શિક્ષણ મંત્રી આદરણીય જેસન ક્લેર અને ઓસ્ટ્રેલિયા સરકારના કૌશલ્ય અને તાલીમ મંત્રી આદરણીય…

EDએ દાવો કર્યો છે કે રાશન કૌભાંડમાં ધરપકડ કરાયેલા બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકે કમિશનના બદલામાં રાઇસ મિલ માલિકો પાસેથી તેમના પરિચારકોના નામે જમીન દાનમાં આપી હતી.…

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પપૈયા કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે. આજે અમે તમને એવા 5 લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ભૂલથી પણ…

(માહિતી બ્યુરો, પાલનપુર) મગજ , કિડની , હાડકા, પેટ , હદય  સહિતના રોગો ના ૬૦ જેટલા દર્દીઓની નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરાઈ: ૪૫૦ દર્દીઓ એ ઓપીડી…

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે નાણા મંત્રાલયનું ધ્યાન માત્ર GST કલેક્શન વધારવા પર જ નથી પરંતુ તમામ વ્યાપારી સંસ્થાઓને તેના દાયરામાં લાવવા…

આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેના લુંટના બનાવમાં જીવના જોખમે લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને પ્રસંશાપત્ર તથા ઇનામ એનાયત કરતા અમદાવાદ શહેર પોલીસ આનંદનગર પોલીસ સ્ટેશન…

ગોંડલમાં સ્થિત સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવારને લઈ 7 દિવસ સુધી બંધ રહેશે. 11 નવેમ્બરથી લઈને 17 નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. દિવાળીના…