કાંકરેજ દિયોદર જાગીરદાર સમાજની ગુરૂ ગાદી એવા પ્રાચીન દેવદરબાર જાગીર મઠના ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજે જાહેર કર્યું છે કે આવતીકાલે અષાઢીબીજના શુભ દિવસે ઓગડ થળી ખાતે ગાયના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુનું સેવન કર્યા વગર મૌન વ્રત ધારણ કરી અષાઢી બીજથી શ્રાવણ વદ અમાવાસ્યા (દીવાસા) સુધી એટલે કે બે મહિના આ રીતે મૌન અનુષ્ઠાન કરશે એટલે આ બે મહિના મહંત કોઈ સ્થળે આમંત્રણ સ્વીકાર કરી જશે નહી,ભાવિક ભક્તોએ આ સમય દરમ્યાન આમંત્રણ માટે કે બીજી રીતે ફોન કરવો નહિ. ચોમાસુ ચાતુર્માસના બે મહિનાના મૌન અનુષ્ઠાન પર જતાં પહેલાં મહંતશ્રી ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો