જુનાગઢ જિલ્લાના બાટવાની ગૌતમ ગૌશાળા ના 30 જેટલા યુવાનો દ્વારા સ્વખર્ચે ગૌશાળાને વેક્સિનેશન કરવામાં આવ્યું છે ચાર દિવસથી આ રસી ગાયને યુવાનો શો ખર્ચે આપે છે આ યુવાનો દિવસ દરમિયાન વેપારીઓને દુકાનમાં કામ કરે છે ત્યાંથી છુટા થયા બાદ સેવાના ભાગીદાર બને છે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પશુઓને લંબી વાયરસનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે બાટવાની ગૌશાળા ના 30 જેટલા યુવાનો છેલ્લા ચાર દિવસથી આ રસી ગાયોને આપવાનું સ્વખર્ચે ચાલુ કર્યું છે મહત્વની વાત એ છે કે આ યુવાનો દિવસ દરમિયાન વેપારીઓની દુકાનમાં કામ કરે અને ત્યાંથી છુટા થયા બાદ ગાયો માટે સેવાની કામગીરી કરે છે હાલ સરકાર દ્વારા ગૌવંશને રસી આપવામાં રસી નો અભાવ હોવાની ઠેર ઠેરથી ફરિયાદ ઉઠી રહી છે જેથી ગૌ માતાને મોતના મુખમાં ધકેલાંથી બચાવવા માટે સામાન્ય વર્ગના યુવાનોએ પોતાની બચતના નાણાંમાંથી રસી મંગાવી અને પોતે જાતે જ ગૌવંશને રસીકરણ કરી લંબી વાયરસના રોગના ભરડામાંથી બચાવવા માટે નો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આ કામગીરીના કારણે બાટવાના સૌ વેપારીઓ અને સ્થાનિક લોકોએ પણ આ સેવાના કાર્યને બિરદાવ્યું છે
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો