જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ નું સન ૧૯૯૮માં અંગ્રેજી સરકારના એજન્ટ એ કે હન્ટરે ખાતમુહુર્ત કર્યું હતું 126 વર્ષથી આ કોલેજ કાર્યરત છે અને ગુજરાત ની જૂનામાં જૂની એવી કોલેજ છે કે જેનો ખાતમુરત થયા બાદ અત્યાર સુધીનો કોલેજ તરીકે ઉપયોગ થતો હોય આ ઐતિહાસિક કોલેજને હેરિટેજનો દરજ્જો પણ મળ્યો છે આ કોલેજમાં ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ મનોજ ખંડેરિયા તેમજ અનેક ઉદ્યોગપતિ વકીલો ધારાસભ્યો અભ્યાસ કરી ગયા છે થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સ પ્રવાહ નું પરિણામ આવ્યું ત્યારબાદ બાઉદીન આર્ટસ કોલેજમાં ઓનલાઇન પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થઈ હતી જેની મુદત દરમિયાન કુલ ૩૬૦ જગ્યા સામે તેરસો વિદ્યાર્થીઓની અરજી આવી હતી કોલેજના પ્રિન્સિપાલ જણાવ્યું હતું કે આ વખતે પ્રવેશ માટે પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં અરજી આવી છે અને પ્રથમ રાઉન્ડમાં વિક્રમજનક મેરિટ અટક્યું છે જેમાં જનરલ માં 77 ઓબીસીમાં 71 અને એસી માં ૬૮ ટકા અને એસટીમાં ૪૯ ટકા અને ઇડબલ્યુએસ માં 44 ટકાએ મેરિટ અટક્યું છે કોલેજમાં જીપીએસ પાસ તમામ સ્ટાફ છે એક પણ જગ્યા ખાલી નથી લાયબ્રેરીમાં ૫૫ હજારથી વધુ પુસ્તકો છે
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો