Browsing: ધાર્મિક

ઘાટલોડીયા, અમદાવાદ મધ્યે પરમ પૂજ્ય આચાર્યશ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. Shantishram News, Diyodar, Gujarat. શ્રી સીમંધર સ્વામી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટલોડિયા…

પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. Shantishram News, Diyodar, Gujarat. સુરત ઓમકાર સુરી આરાધના ભવન પાલ મધ્યે શ્રી પરમ જીન…

તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર Shantishram News, Diyodar, Gujarat. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે, સૂર્યોદય અને…

આગામી અષાઢી બીજને 12મી જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા…

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સિદ્ધાંત દિવાકર ગ્રંથ અર્પણ કરાયો: Shantishram News, Diyodar, Gujarat. શ્રી પ્રેમ ભુવનભાનુ સમુદાયના સુવિશાળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી જયઘોષ…

પૂજ્ય K.C. મહારાજ સાહેબના દર્શનાર્થે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પધાર્યા. Shantishram News, Diyodar, Gujarat. શ્રી ગુરુ પ્રેમ આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી…

આજરોજ રૂની તીર્થ મધ્યે મળેલ દશાશ્રીમાળી બેતાલીસી જૈન સમાજની કારોબારી તથા જનરલ મીટીંગ માં નવીન કારોબારી સમિતીની રચના કરવામાં આવી તેમજ કોઓપ્ટ સભ્યોની નિમણૂક કરવામાં આવી.…

કોરોનાની હાલની પરિસ્થિતિમાં મોર્ચા, આંદોલનો, ઉદ્ધાટન સમારંભોના માધ્યમે રાજકારણીઓ સેંકડોની ભીડ જમા કરે છે, તો ગણેશોત્સવ પર પ્રતિબંધ શા માટે? એવો સવાલ મુંબઈના ગણેશોત્સવ મંડળોએ…

સરીયદમાં જીનાલય શીલાસ્થાપન કરવામાં આવ્યું. Shantishram News, Diyodar, Gujarat. પાટણ જીલ્લાના સરિયદ નગરે શ્રી વાસૂપૂજ્ય સ્વામી જૈન સંઘમાં નૂતન જિનાલયનું શીલા સ્થાપના તા. ર૭/૬/ ર૦ર૧ના રોજ…