Browsing: બનાસકાંઠા

દીઓદર તાલુકા મંડળી દ્વારા વીમા ચેક અર્પણ કરાયો. Shantishram News, Diyodar, Gujarat. દીઓદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી.દીઓદર દ્વારા તેના લોનધારક સભાસદોને રુ.પ૦,૦૦૦/- ના સભાસદ…

દીઓદર ખાતે ભાજપ સંગઠનની ત્રિમુદે બેઠક યોજાઈ  હતી. Shantishram News, Diyodar, Gujarat. દીઓદર જુના માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતાપાર્ટી ની સંગઠનની બેઠક શ્યામાપ્રસાદ મુખરજીના સ્મૃતિદિવસ તેમજ…

પદગ્રહણ ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે વેક્સિનેશન સેન્ટરોની ઓચિંતી મુલાકાતે Shantishram News, Diyodar, Gujarat.         બનાસકાંઠા જિલ્લામાં નવ નિયુકત જિલ્લા વિકાસ…

વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. Shantishram News, Diyodar, Gujarat.  ૭માં…

પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રીમદ વિજય યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ ને અમદાવાદ ખાતે પેસમેકર મૂકવામાં આવ્યું. Shantishram News, Diyodar , Gujarat પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રીમદ વિજય યશોવિજય…

રૂની તીર્થની ધન્યધરાએ પ્રિતીબેનનો પ૦૪ આયંબિલનો પારણોત્સવ Shantishram News, Diyodar , Gujarat કાંકરેજની ધન્ય ધારા એ રૂની તીર્થ મધ્યે પરમ પૂજ્ય કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મૂલાકાત કરી, ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું: Shantishram News, Diyodar , Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…

પિતાનું ઋણ ચુકવતો કાંકરેજ વડાનો જૈન પરિવાર Shantishram News, Diyodar , Gujarat જલે (જયંતિલાલ લહેરચંદ શાહ) ના નામની કાંકરેજ પંથકના વેપારી મથક થરા માર્કેટમાં નામના ઉભી…

પરમ પૂજ્ય ગચ્છા.  આ.શ્રી કલ્પજય સૂરીશ્વરજી મ.સા.નો ૩૮ મો આચાર્યપદ  દિવસ ઉજવાયો. Shantishram News, Diyodar , Gujarat જેઠ સુદ-૬ ને બુધવાર તા.૧૬/૬/ર૦ર૧ ના રોજ પરમ પૂજ્ય…

ખિમાણામાં શ્રી સુવિધિનાથ જિનાલયની 104 મી સાલગીરી ઉજવાઈ. ખિમાણા તીર્થમાં 104 વર્ષ અગાઉ શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા રાધનપુરથી લાવીને યતિ મુનિ દ્વારા જેઠ સુદ…