Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ

સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે

દેશભરમાં સનાતન ધર્મના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું હતું કે સમસ્ત હિંદુ સમાજે એક થવાની જરૂર.

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સમસ્ત હિન્દુ સમાજને એક થવાની જરૂર છે. આપણે કોઈને નડવાનું નથી. પણ જો આપણને કોઈ નડે તો તેને છોડવાના પણ નથી.

તેમણે કહ્યું હતું કે કોઈપણ વિવાદનો સંવાદથી ઉકેલ લાવવો જોઇએ. ધર્મની વિરૂદ્ધ પ્રવચન કરે તેમને મોટા કહેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે

વજુભાઇ વાળાએ કહ્યું હતું કે જો કાંઈ ભૂલ હોય પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ. વજુભાઈ વાળાએ ઉદાહરણ કૃષ્ણ ભગવાનનું આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે નાની એવી ભૂલ થાય તો તલવાર કાઢીને માથું ન કાપવું જોઈએ. જે કાંઈ હશે તેનો નિર્વિવાદ નિરાકરણ આવશે.

ધર્મની વિરુદ્ધ પ્રવચન કરે તેમને મોટા કેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે.

હવે આવતા દિવસોની અંદર કોઈ આવી ભૂલ ન કરે તેવું પણ નિરૂપણ કરવાની જરૂર છે.

ઇન્ડિયા ઇઝ ભારત આપણો દેશ,ભારતના આપણે વાસીઓ છીએ.

કાંકરેજ તાલુકાના વસ્તાસર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખાતમુર્હુત યોજાયું

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

PM મોદીની આ એક મદદથી મીરાબાઈ ચાનૂએ જીત્યો સિલ્વર મેડલ, જાણો મણિપુરના CMએ કર્યો ખુલાસો…

ShantishramTeamA

કોર કમિટીના મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના આઠ મહાનગરોમાં આગામી ૩૧મી જુલાઇથી રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૧.૦૦ થી  સવારના ૬.૦૦ કલાકનો રહેશે

Shanti Shram

કોરોના વાયરસની ત્રીજી લહેર ટાળી શકાય તેમ નથી : સરકાર

કોરોનાની બીજી લહેર બાદ RTO ની આવકમાં વધારો

ShantishramTeamA

કાબુલમાં ભારતીયોના બચાવ કાર્ય અને તાલિબાન શાસનની માન્યતા અંગે ભારતીય વિદેશ મંત્રાલયનો પ્રતિભાવ

સરકારની દરમિયાનગીરીથી સારંગપુર વિવાદ નો અંત મોડી રાત્રે વિવાદિત ચિત્રો હટાવાયા

ShantishramTeamA