Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પર્યાવરણ બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ gift to cattle farmers from Amul Dairy

અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

આણંદ જિલ્લાની અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ મળી છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે.

Advertisement
આ સમાચાર મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આણંદની અમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 800 થી વધારી 820 આપવામાં આવશે.

આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકડાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

Advertisement

આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં લઈ અમુલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

અમુલ ડેરી તરફથી લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને વધુ આર્થિક મદદ મળી રહેશે.

Amul Dairy in Anand district has received a post-Ramanavami gift for the cattle farmers. The price of milk purchased from cattle farmers has been increased.

Advertisement

Due to this decision, more than 7 lakh cattle farmers of Anand, Kheda and Mahisagar districts will benefit from Amul Dairy.

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૨-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા પાલનપુર, ડીસા, દિયોદર, ભાભરમાં જન આશીર્વાદ યાત્રા નુ ભવ્ય સ્વાગત અને કાંકરેજ ના ટોટાણા ખાતે ભવ્ય સમાપન થયું

Shanti Shram

દાહોદમાં જિલ્લા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

Shanti Shram

સ્ટડી માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ બાદ હવે નોકરી અર્થે જતા લોકો માટે પણ અલગ વેક્સિનેશન સ્લોટ, જાણો પ્રક્રિયા

shantishramteam

લોકડાઉનની શક્યતાને પગલે અમદાવાદ શહેરના મોલ અને બજારોમાં ખરીદી માટેની ભીડ ઉમટી…

shantishramteam

અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

Shanti Shram