Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ

જાનૈયાઓ ભરેલો ટેમ્પો પડ્યો ખીણમાં 8 જાનૈયાઓના ઘટનાસ્થળે મોત

જાનૈયાઓ ભરેલો ટેમ્પો પડ્યો ખીણમાં 8 જાનૈયાઓના ઘટનાસ્થળે મોત

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

મહીસાગરમાં ગમખ્વાર અકસ્માત. જાનૈયાઓ ભરેલો ટેમ્પો ખીણમાં પડ્યો.

Advertisement

8 જાનૈયાઓના ઘટનાસ્થળે મોત, 22 જેટલા જાનૈયાઓ થયા ઈજાગ્રસ્ત.

મૃત્યુઆંક વધવાની શક્યતા

Advertisement

મહીસાગરના લુણાવાડા નજીક જાનૈયાઓને અકસ્માત નડ્યો છે.

Advertisement

લગ્નમાં જઈ રહેલો ટેમ્પો ખાડીમાં પડતા દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે.

જો કે આંકડો વધી શકે તેવી પણ સંભાવના છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યા છે. ​​

Advertisement

હજુ આજરોજ જ અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

Advertisement

જેમાં એક જ પરિવારના 3એ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Accident near Lunawada in Mahisagar, Gujarat  8  died on the spot 22 injured

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

દિલ્હી મધ્યે શ્રી ગુરુ પ્રેમના ૯૧માં સંયમ ઉત્સવની ઉજવણી થઈ અને ઉપધાન તપનું આયોજન થસે.

Shanti Shram

અમદાવાદમાં બે વર્ષ બાદ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન- કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે હાજર, રથયાત્રાની આ છે તૈયારીઓ

Shanti Shram

બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની વોટ્સએપ ચેટ થઈ લીક, જાણો ચેટ માં શું લખેલું હતું…

shantishramteam

સુરતના આંગણે પ્રવ્રજ્યા ગ્રહણોસ્તવ પ્રારંભ

Shanti Shram

ચાંદખેડા અમદાવાદ મધ્યે BJP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું

Shanti Shram

How can you eat bats and dogs’: Shoaib Akhtar ‘really angry’ over coronavirus outbreak

Admin