Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ઓટો કાર ગુજરાત બચત બાઇક બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ મોબાઇલ રાજકારણ રાષ્ટ્રીય રોજગારી વ્યક્તિગત નાણાં શેરબજારમાં

ફટાફટ ખરીદી કરો! બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

ફટાફટ ખરીદી કરો! બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

ફેબ્રુઆરી 2023ના રોજ આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય બજેટ રજૂ થશે.

Advertisement

કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવામાં આવશે

Advertisement

2022માં ઘણી વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી.

 

Advertisement

કેન્દ્રીય બજેટ રજૂ થવામાં 15દિવસ બાકી છે.

1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સંસદમાં આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરશે.

Advertisement

જેમાં જોવા જઈએ તો કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારો -ઘટાડો કરવામાં  આવશે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો મુજબ , આ વખતે સરકાર લગભગ 40 જેટલી વસ્તુઓની આયાત પર ટેક્સ વધારવાની તૈયારી કરી રહી છે.

Advertisement

જેમાં સરકાર નો ઉદેશ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનું છે

Advertisement

જે વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવી રહ્યો છે તેમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઘરેણાં, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, હેલિકોપ્ટર અને પ્રાઈવેટ જેટનો સમાવેશ થાય છે.

 

Advertisement

વાસ્તવમાં સરકારનો ઉદ્દેશ્ય આયાત ઘટાડીને દેશમાં વધુને વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. વ

Impot Duties વધારવાથી વસ્તુઓની આયાત ઘટશે અને સરકારના ‘આત્મનિર્ભર ભારત મિશન’ને મજબૂતી મળશે.

Advertisement

આ પહેલા વર્ષ 2022માં રજૂ કરાયેલા બજેટમાં સરકાર દ્વારા ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે વિવિધ મંત્રાલયો પાસે એવા  માલસામાનની યાદી માંગી હતી જેના પર આયાત ડ્યૂટી વધારીને આયાત ઘટાડી શકાય.

સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધીને 4.4 ટકા થઈ ગઈ છે. તે નવ વર્ષની ટોચે છે.

Advertisement

 

આગામી દિવસોમાં વિશ્વ ની મંદી ની અસર ભારત પર પણ પડી શકે છે

Advertisement

સરકારને આશા છે કે, આયાત ડ્યુટી વધારવાથી ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળશે. તેનાથી આવનારા સમયમાં અર્થવ્યવસ્થા મજબૂત થશે.

Advertisement

હકીકતમાં IMF દ્વારા પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે કે, વિશ્વના એક તૃતીયાંશ દેશો આ વર્ષે મંદીની ઝપેટમાં આવી શકે છે.

IMF દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મંદીની અસર ભારત પર પણ પડી શકે છે. India ,budget Nirmala Sitaraman Government

Advertisement

Breaking આજના તાજા સમાચાર Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat

Advertisement

#ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

Advertisement

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Advertisement

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

દેશનો પહેલો ઈ-વાહન હાઈવે બન્યો દિલ્હી થી ચંદીગઢ…

shantishramteam

વિરમ પરિવાર ગ્રુપ અમદાવાદ AHMEDABAD દ્વારા પાંજરાપોળમાં પશુઓને ભોજન કરાવવામાં આવ્યું

Shanti Shram

નાઈટ ડ્યુટી કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર, ભથ્થાના નિયમમાં થશે આ મોટો ફેરફાર…

shantishramteam

ગુજરાત રાજ્યમાં કોરોના થયો અનસ્ટોપેબલ, 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા

Shanti Shram

રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ મહિલા દિનની ઉજવણી સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવનું સમાપન થયું

Shanti Shram

કાંકરેજના થરા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો.

Shanti Shram