Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રોજગારી

ગુજરાત માં વધુ રોજગારી સર્જન માટે રાજ્ય સરકારનો નિર્ણય

ગુજરાત માં વધુ રોજગારી સર્જન માટે રાજ્ય સરકારનો નિર્ણય

SHANTISHRAM NEWS l શાંતિશ્રમ ન્યૂઝ

GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) એ સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પૂરતી તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Advertisement

ગુજરાતમાં હાલમાં 70,000 થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે અને 220 થી વધુ GIDC છે,

Advertisement

તાજેતરમાં ગુજરાત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી જેમાં

 

Advertisement

ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે રાજ્યમાં વધુ રોજગારીનું સર્જન કરવા માટે રાજ્ય સરકાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે 50 મીટરથી 300 ચોરસ મીટરના ગેરકાયદે બાંધકામોને નિયત દર લઈને નિયમિત કરશે.

રાજ્યમાં આવા ઉદ્યોગો દ્વારા મહત્તમ સ્થાનિક રોજગારીનું સર્જન કરવાના આશયથી આ નીતિ અમલમાં મૂકવામાં આવશે.

Advertisement

ચાર મહિના માટે અમલી યોજના

આગામી ચાર મહિના સુધી આ યોજના લાગુ રહેશે.GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) એ સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પૂરતી તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Advertisement

ગુજરાતમાં હાલમાં 70,000 થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે અને 220 થી વધુ GIDC છે જે તમામને આ નીતિનો લાભ મળશે.

Advertisement
ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા કેટલી ફી?

50 ચોરસ મીટર સુધીના બાંધકામ નિયમિત કરવામાટે 3000 રૂપિયા ચૂકવવા પડશે.

50 ચોરસ મીટરથી વધુ અને 100 ચોરસ મીટર માટે 6000 રૂપિયા. 100 ચોરસ મીટરથી વધુ અને 200 ચોરસ મીટરથી ઓછા માટે રૂ.12,000.

Advertisement

જયારે 200 ચોરસ મીટર કરતાં વધુ અને 300 ચોરસ મીટર કરતાં ઓછા માટે 18,000 રૂપિયા લાગશે

ઉપરાંત 300 ચોરસ મીટર માટે રૂ. 18,000 અને તેનાથી ઉપરના પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ. 150 લેવામાં આવશે.

Advertisement
આ નિયમ કોને લાગુ પડશે નહીં

આ નિયમો હાનિકારક અને જોખમી ઉદ્યોગોને લાગુ પડશે નહીં અને પ્લોટની બહાર કોઈપણ બાંધકામ નિયમિત કરવામાં આવશે નહીં.

વર્ષ 1962માં જીઆઈડીસીની સ્થાપના થઈ ત્યારથી જીઆઈડીસીએ ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને આજે ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો જેવા ઉદ્યોગોમાં અન્ય રાજ્યો કરતાં આગળ છે.

Advertisement

ફાર્માસ્યુટિકલ, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને જ્વેલરી.

આ નવી નીતિ આવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરક બળ પ્રદાન કરશે.

Advertisement

Breaking આજના તાજા સમાચાર Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat

#ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

Advertisement

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Advertisement

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

*પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયા ના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે લકાર્પણ કરવામાં આવ્યું…

Shanti Shram

Shantishram News 18-05-2021

Shanti Shram

સુરત મધ્યે હેમપથ ૧૪-૧૪ મુમુક્ષુ ના પ્રવ્રજ્યા ગ્રહણ.

Shanti Shram

एक अगस्त से होने जा रहे हैं ये बदलाव, खत्म हो रही है इन कार्यों की समयसीमा, आपके लिए जानना जरूरी

Admin

રાજકોટમાં કોરોનાનો કહેર: એક સાથે ૧૭ કોરોનાના કેસ આવ્યા બાદ બીજા જ દિવસે વધુ ૧૫ કેસ નોંધાયા

Shanti Shram

જાણો રેકોર્ડ એક લાખ એક્ટિવ કેસ છેલ્લા 24 કલાકમાં ઘટ્યા: દેશમાં કોરોનાના 2.81 લાખ નવા કેસ, 3.78 લાખ લોકો સાજા પણ થયા જયારે 4,092 લોકો મૃત્યુ પામ્યા

shantishramteam