Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે મહત્વની મીટીંગ

પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે મહત્વની મીટીંગ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

આજે અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની મીટીંગ યોજાઇ હતી.

બે કલાકથી જેટલો સમય આ બેઠક ચાલી હતી.

જે બાદ આસ્થાના સૌથી મોટા કેન્દ્ર પર સાધુ સંતો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે.

સનાતની સાધુ સંતો દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરનો સંપૂર્ણ વહીવટ કલેકટર દ્વારા કરવામાં આવે અને ત્યાં પૂજારી પણ મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

જૈન આચાર્યો અને સાધુ સંતો દ્વારા મંદિર વિવાદને લઈ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુખદ અંત લાવવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.

જૈન સમાજ તરફથી પુજ્ય આચાર્ય શ્રી મનોહર કિર્તી સાગર સુરીજી મહારાજ, પુજ્ય આચાર્ય શ્રી પ્રધુમન સુરીજી મહારાજ સાહેબ, પુજ્ય આચાર્ય શ્રી નિત્યાનંદ સુરીજી મહારાજ સાહેબ , સહિત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તો બીજી તરફ હિન્દૂ સમાજના પણ મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.

Important meeting between AKhada Sadhu Santo and Jain Acharya over temple dispute at Palitana foothills

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

ખેડા જિલ્લા મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે મુલાકાત,  સી ટીમ અંગે માર્ગદર્શન આપ્યું

Shanti Shram

દુનિયાભરમાં ભારતની કોરોના (corona vaccine) રસીને લઈ બોલબાલા‍! WHOએ પીએમ મોદી (PM NARENDRA MODI) અને ભારત (INDIA)નો આભાર માન્યો.

Shanti Shram

વિરમ પરિવાર ગ્રુપ અમદાવાદ AHMEDABAD દ્વારા પાંજરાપોળમાં પશુઓને ભોજન કરાવવામાં આવ્યું

Shanti Shram

શ્રી રાંદેરરોડ જૈન સંઘમાં ૫૦૦ થી વધુ તપસ્વિયો વર્ષિતપ કરી રહ્યા છે, શ્રી સંઘ કરી રહ્યો છે ટિફિન સેવા.

Shanti Shram

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ની ‘બબીતા ​​જી’ ને મળી સુપ્રીમ કોર્ટથી રાહત

ShantishramTeamA

ઉત્તરાખંડ સરકાર એ ચારધામ યાત્રા પર આગામી આદેશ સુધી રોક લગાવી