Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

જુનાગઢ માં પવિત્ર શ્રાવણ માસને લઈ શહેરમાં મટન માર્કેટ બંધ રાખવા કરવામાં આવ્યો આદેશ

હાલ હિન્દુઓનો પવિત્ર તહેવાર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તહેવારો સમયે જુનાગઢ શહેરમાં મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગેની મળતી વિગતો મુજબ શ્રાવણ માસમાં તહેવારને ધ્યાને લઇ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને મટન માર્કેટ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે જે દિવસોની વાત કરીએ તો 1 ઓગસ્ટ 8 11 15 19 22 અને 27 ઓગસ્ટના રોજ આ માર્કેટ બંધ રાખવા જણાવવામાં આવ્યું છે જેમાં ફીસ માર્કેટ નોનવેજ ની લારીઓ અને ઈંડાની લારીઓનો પણ સમાવેશ થાય છે આ હુકમ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કલમ 466 એક ડી હેઠળ કરવામાં આવ્યો છે આમ જુનાગઢમાં હિન્દુઓના પવિત્ર તહેવાર શ્રાવણ માસને લઈ જૂનાગઢ મનપાયે મટન માર્કેટ ઈંડાની લારીઓ ફીસ માર્કેટ સહિતના તમામ નોનવેજના વેપાર ધંધાને બંધ રાખવાનો આદેશ કર્યો છે પરંતુ આ આદેશનું કેટલો પાલન થાય છે તે અંગે ખાસ તપાસ કરવાની પણ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો એ માંગ કરી છે

संबंधित पोस्ट

માતૃપિતૃના સ્મરણાર્થે બાવનવાંટા રાજપૂત સમાજના કોદરામ ગામ ના દાતાઓનું ઉદાહરણીય શૈક્ષણિક દાન Banaskantha Educational Donation

Shanti Shram

Delhi માં હવે એપથી થશે દારૂની પણ હોમ ડિલીવરી

shantishramteam

સુરતના આંગણે KPL-૧૧ (ર૦ર૦-ર૧) નીવ કપની ફાઇનલમેચ યોજાઇ.

Shanti Shram

અનાજ.. ઝડપાય્…અધિકારી ઝડપાય…જીલ્લાવાળા..માલામાલ…પ્રજા…જૈસે.. થે બનાસકાંઠા મહેસુલી આલમમાં હડકંપ….  નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા.

Shanti Shram

રાજકોટમાં કોરોના વકર્યો, સિવિલ હોસ્પિટલમાં થયા ફેરફાર…..

shantishramteam

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી

Shanti Shram