Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

અમદાવાદમાં આઈ.ટી.આઈ સરસપુર ખાતે વ્યવસાયિક કોર્ષમાં ૨૬મી જુન સુધી પ્રવેશ લઇ શકાશે

સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૨માં એડમિશનની સંપૂર્ણ સેંટ્રલાઈઝડ પ્રક્રિયા ચાલુ છે. ધો.૮ અને ૯ તેમજ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે સંસ્થા ખાતે કાર્યરત વિવિધ એંજિનીયરીંગ તથા નોન એંજી. પ્રકારના કોર્ષ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ તથા રજીસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તા. ૨૬ જૂન ૨૦૨૨ છે. સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ અન્વયે વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
ખાસ કરીને આઈઆઈટીમાં સ્કિલ બેઝ કોર્સીસ વિદ્યાર્થીઓને કરીયર માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. જે હેતુસર આ વખતે આઈઆઈટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના ભરતી કેમ્પ કરી વિદ્યાર્થીઓને રોજગારી પણ અપાવવામાં આવી રહી છે. આઈઆઈટીમાં એક સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળતો હતો પરતુ અત્યારે પહેલાની સરખામણીમાં કેટલાક વર્ષમાં પ્લસ માઈનસ સંખ્યા પણ જોવા મળી રહી છે ત્યારે આ વખતે ડ્રોન ટેકનોલોજીને લગતા સ્કિલ બેઝ કોર્સીસ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ડ્રોન પ્રોગ્રામ દેશભરમાં લોન્ચ થયો છે ત્યારે વિદ્યાર્થીોઓને તેના કારણે કરીયરલક્ષી માર્ગદર્શન પણ તેના કારણે મળી રહેશે.

Advertisement

संबंधित पोस्ट

દાહોદમાં જિલ્લા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

Shanti Shram

રાજ્યમાં આ ધોરણ ના વર્ગો શરૂ કરવા કોર કમિટીમાં લેવાઇ શકે છે મોટો નિર્ણય…

shantishramteam

ખેડા જિલ્લા મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે મુલાકાત,  સી ટીમ અંગે માર્ગદર્શન આપ્યું

Shanti Shram

કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કારથી સન્માનિત કરાયાં

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૮-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

શિક્ષણ વિભાગે જાહેર કર્યું ગુજરાતની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર…

shantishramteam