Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ

અમદાવાદ શહેરના વટવા મંડળ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તીર્થ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદ જિલ્લાના વટવા મંડળ ખાતે “વિકાસ તીર્થ તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી અને , જિલ્લા યુવા મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તીર્થ વિકાસયાત્રામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના કાર્યકર્તાઓને વધારો જોડાયા હતા તીર્થ યાત્રા અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુંઅમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદ જિલ્લાના વટવા મંડળ ખાતે “વિકાસ તીર્થ તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી અને , જિલ્લા યુવા મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તીર્થ વિકાસયાત્રામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના કાર્યકર્તાઓને વધારો જોડાયા હતા તીર્થ યાત્રા અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

जब पहली बार किसी गेंदबाज ने पूरी टीम को किया ढेर, 64 साल के बाद भी है विश्व रिकॉर्ड

Admin

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin

અમદાવાદ માં સમયસર વેક્સિનનો જથ્થો નહી આવે તો, 29મી જૂને રસી આપવાનું બંધ રહી શકે તેવી સ્થિતિ

shantishramteam

ચાંદખેડા અમદાવાદ મધ્યે BJP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું

Shanti Shram

ગુજરાત રાજ્યમાં 5 જુલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે

Shanti Shram

મહિમા જૈન સંઘ સુવિધિ માં બાલીકાઓનું વક્તવ્ય યોજાયું.

Shanti Shram