Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

પાકિસ્તાની પત્રકારે કહ્યુ,BJP-નૂપુર પર હુમલો બંધ કરો, મુસ્લિમ નેતાઓને કરી આ અપીલ

પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણી કરવા પર BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માને પાકિસ્તાનના એક પત્રકારનું સમર્થન મળ્યું છે. આ પહેલા નેધરલેન્ડના સાંસદ અને પાકિસ્તાની મૂળના લેખક તાહિર ફતેહે પણ નૂપુરના પક્ષમાં નિવેદન આપ્યું હતું. પાકિસ્તાની મૂળના પત્રકાર તહા સિદ્દીકીએ નૂપુરના સમર્થનમાં ટ્વીટ કર્યું. તહાએ લખ્યું, નૂપુર શર્મા અને BJP પર હુમલો કરવાને બદલે હદીસની પુષ્ટિ શા માટે નથી કરતા. મુસ્લિમ નેતાઓએ તેના માટે આગળ આવવુ જોઈએ અને જો તે ખોટું હોય તો તેને તાત્કાલિક બુખારીમાંથી હટાવી દેવું જોઈએ. જેને કારણે કોઈપણ મજાક નહીં બનાવી શકશે. તહા સિદ્દીકી મૂળ પાકિસ્તાની પત્રકાર છે અને હાલ પેરિસમાં રહે છે. તે ઈન્સ્ટીટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કરાચીનો પૂર્વ વિદ્યાર્થી અને આલ્બર્ટ લોંડ્રેસ પુરસ્કાર વિજેતા છે. તહા ન્યૂયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, અલઝઝીરા અને ફ્રાન્સ-24 જેવા મીડિયા હાઉસ માટે લખે છે. આ અગાઉ નેધરલેન્ડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સે કહ્યું હતું કે, આ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઈસ્લામિક દેશ ભારતીય નેતા નૂપુર શર્માના પયગંબર વિશે સત્ય જણાવવા પર ભડકી ગયા છે. ભારત શા માટે માફી માંગે? તેમણે ટ્વીટ કર્યું, તુષ્ટિકરણ ક્યારેય કામ નથી કરતું. તે બાબતોને વધુ ખરાબ કરી દે છે. આથી, ભારતના માર

संबंधित पोस्ट

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના 954 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 12,451 પર પહોંચી

Shanti Shram

ઓગડપુરા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો.

Shanti Shram

ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત જિલ્લાકક્ષાએ થશે શરૂ સેન્ટર: તા. ૨૬ મે સુધી રમતનું પ્રશિક્ષણ પુરૂ પાડતી સંસ્થાઓ અરજી કરી શકશે

Shanti Shram

દ્વારકામાં પૂર ઝડપે દોડતા ઇકો વાહનના ચાલકે છકડાને ઠોકર મારી ચાલકનો કાઠલો પકડી ધમકાવ્યો

Shanti Shram

મહારાષ્ટ્રના રાજકારણ માં આક્ષેપ- પ્રતિઆક્ષેપ નો મારો: શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો

Shanti Shram

IIM અમદાવાદ ના પાંચ વિદ્યાર્થી ની બેદરકારી થી કેમ્પસ માં કોરોના નો રાફડો: આટલા લોકો થયા કોરોના સંક્રમિત

ShantishramTeamA