Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રોજગારી

પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ

પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા આદર્શ વિદ્યા સંકુલ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી . તેમાં સંસોધિત હિજરાયલી ખારેખ વાવી અઢળક નફો લેવાનું સૂચન કર્યું . તેમજ રસાયણિક ખાતરોની જગ્યાએ ગૌમૂત્ર અને ગૌ ગોબર દ્વારા કુદરતી છાણનો ખેતીમાં મહત્તમ ઉપયોગ કરી જમીનને બચાવવાનું સૂચન કર્યું . આઉપરાંત કૃષિ યુનિવર્સિટી સંસોધિત દિવેલા નંબર 8 અને કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો એગ્રીકલ્ચર , ડેરી ટેકનોલોજી , વેટેનરી સાયન્સ તેમજ હોમ સાયન્સ જેવા અભ્યાક્રમોમાં ખેડૂતોના બાળકોને જવામાટે માર્ગદર્શન આપ્યું . આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞ શાંતિભાઈ પટેલ દ્વારા ખેડૂતો ને બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી હતી . આ સમારંભના અધ્યક્ષ તેમજ અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ રામજીભાઈ ચૌધરી , કો – ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી , સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના નિવૃત પ્રાધ્યાપક તજજ્ઞ શાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ

संबंधित पोस्ट

શું આ વર્ષે રથયાત્રા નીકળશે?: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદમાં ત્રણેય રથનું પૂજન કરાયું, જળયાત્રા યોજવા નિર્ણય લેવાયો નથી

મેઘરજના મોટીપાંડુલીની આદિવાસી યુવતીના હત્યારાઓને ફાંસી આપો, કલેક્ટર અને પોલિસવડાને રજૂઆત

Shanti Shram

લક્ષ્મી ગ્રુપ ના Laxmi Eternia રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ નો શુભારંભ થશે

Shanti Shram

શ્રી રૂણી તીર્થ પ્રભાવક ટ્રસ્ટમાં નવીન કો-ઓપ્ટ ટ્રસ્ટીઓની નિમણૂક થઈ

Shanti Shram

ભૂમાફીયાઓમાં ફફડાટ: !!!! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહી

Shanti Shram

પીએમ ના કાર્યક્રમ માં ચાણસ્મા ડેપોની 30 એસટી બસો મુકાઈ

Shanti Shram