Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વિદેશ મંત્રી યે પરિચય બેઠક યોજી હતી

વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રીઓ, વડોદરા મહાનગર ની સંગઠનની ટીમ અને વડોદરા મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રીઓ, વડોદરા મહાનગર ની સંગઠનની ટીમ અને વડોદરા મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રીઓ, વડોદરા મહાનગર ની સંગઠનની ટીમ અને વડોદરા મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારુલ યુનિવર્સિટી માં ભારતીય શાસ્ત્રીય નૃત્ય નવી એજ્યુકેશન પોલિસીમાં હશે

Shanti Shram

શિક્ષકો ને હવે મૃતદેહો ની ગણતરી પણ કરવી પડશે…

ShantishramTeamA

અમદાવાદના પરિવારને બર્થડે પાર્ટી કરવી પડી ભારે, 22 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ, ચેપ લાગવાનું કારણ જાણીને ચોંકી જશો

Shanti Shram

2 શીખ યુવતીઓનું Kashmir માં જબરદસ્તીથી કરાવાયું ધર્મ પરિવર્તન ,લોકો ઉતર્યા રસ્તા પર

“સૌનું છે સપનું, ઘર હોય આપણું” ‘આપણું ઘર ક્યારે?’એ પશ્નનો અંત લાવવાના સંકલ્પ સાથે દરેક પાસે પોતાનું ઘર હોય એવો સરકારનો પ્રયત્ન છે: -રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી

Shanti Shram

ભારતમાં બૂલેટ ટ્રેન સેવા અંગે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો આ ખુલાસો

Shanti Shram